________________
શક વિશેષ કા નિરૂપણ
–શકના સંબંધમાં વિશેષ વકતવ્યતા– “જૂ vi મને ! સરે રે દેવરાયા” ઈત્યાદિ –
ટીકાર્થ-દેવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દેવવિશેષ શક્રની વકતવ્યતાની આ સૂત્રમાં પ્રરૂપણું કરે છે-ગૌતમ સ્વામી શકના વિષયમાં એ પ્રશ્ન પૂછે છે કે “TH મંતે ! સ વિ દેવાયા પુરિવાર રીતે જ્ઞાતિના શિખા છિદ્રિત્તા મંડલું ને વિવિજ્ઞા?” હે ભગવન ! દેવેન્દ્ર, દેવરાજ શક શું પોતાના હાથમાં ધારણ કરેલી તલવાર આદિ વડે કોઈ પુરુષના મસ્તકને છેદીને કમંડળમાં રાખવાને સમર્થ હોય છે ખરે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, મૂ” હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ શકે કે પુરુષના મસ્તકને પિતાના હાથે જ તલવાર આદિ શસ્ત્ર વડે કાપીને કમંડળમાં રાખી શકવાને સમર્થ હોય છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે મિયા ” હે ભગવન્! તે તેને કેવી રીતે શું શું કરીને) કમંડળમાં મૂકે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ જો મા ! છિવિચાર # of જિaઝા” છે. ગૌતમ! જેમ ચાકુ આદિ વડે દુધીના નાના ટુકડા કરવામાં આવે છે, એજ પ્રમાણે તે મસ્તકના નાના નાના ટુકડા કરીને તેમને તે કમંડળમાં મૂકે છે. અથવા “કુટ્રિયા કુદિયા ૨ of vaિઝા” જેમ તલ આદિને ખાંડણિયા અથવા ખાયણમાં મૂસળ અથવા પરાળ વડે ખાંડવામાં આવે છે, એજ પ્રમાણે તે મસ્તકને ખાંડીખાંડીને તે કમંડળમાં મૂકી શકે છે, અથવા“ગુન્નિવાર of f જ્ઞા ” જેમ પથ્થર પર અથવા ખરલમાં કોઈ ચીજને ઉપરવટણા વડે લસોટવામાં આવે છે, એ જ પ્રમાણે તે મરતકને લટી લસોટીને પણ શકેન્દ્ર તેને કમંડળમાં મૂકી શકે છે. “તો પછાણrણામેવ વિલંઘાણના* આ રીતે તેને કમંડળમાં મૂક્યા બાદ ઘણીજ ઝડપથી દેવેન્દ્ર દેવરાય શકે તે મતકના અવય જોડી દઈને ફરી તે મસ્તકને તે પુરુષના શરીર સાથે જોડી દઈ શકે છે. “ નો રેવ of તરલ પુરિસન્ન િિર બાપા ના વાવાë વા વવાણા” આમ કરવા છતાં પણ તે પુરુષને વિશેષ તે શું પણ સહેજ પણ તેને પીડા થવા દેતું નથી, જો એવું હોય તે શકે તે પુરુષના શરીરનું છેદન નહિ કર્યું હોય, એમ નહિ સમજવું કિન્તુ “વિ છેચ જ જરૂ” શરીરનું છેદન તે કરે જ, પણ આટલી સૂકમતાથી ખૂબ જ હાથ ચાલાકિપૂર્વક પિતાની દિવ્ય દેવશકિતને, કારણે શીઘ્રતાથી તે શક્ર પુરુષના માથાને કમંડલુંમાં નાખી દે છે. એ જ કારણે તે પુરુષને સહેજ પણ પીડા થતી નથી. સૂદ્દા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧ ૭