________________
વ્યન્તર વિશેષ જું ભક દેવોં કા નિરૂપણ
–વ્યન્તર જલક વકતવ્યતા
“ ાધિ ળ', મને ગંમયા હૈવા ગમા ફુવા” ઇત્યાદિ ટીકા દેવાના અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર બ્યન્તર જાતિના જુંભક દેવિશેષની વકતવ્યતાનાં પ્રરૂપણા કરે છે. જુંભક સ્વચ્છ દાચારી હાય છે. તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કર્યાં કરે છે. તેઓ તિય ગ્લેાકમાં રહે છે. તેઓ અન્તર જાતિના ધ્રુવે છે. ગૌતમ સ્વામી આ દેવાના વિષયમાં મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- અસ્થિળ મંદ્રે ! નમા ફૈલા, બંમયા સેવા’” હે ભગવન્ ! ‘ જ઼ ભક દેવ' આ પદ શું સ્વચ્છંદ ચરણુ શીલ, તિયઍંગ્લેાકવાસી જ઼ભક દેવાનુ` વાચક છે ?
મહાવીર પ્રભુના ઉત્તર–“ દ્વૈતા, સ્થિ ” હા ગૌતમ ! ‘ જ્ભકદેવ ’ આ પદ જ ભકદેવાનુ` વાચક છે.
जंभया
પ્રશ્નના
ઉત્તર
ગૌતમ સ્વામીના પ્રશ્ન- સે મેળઢેળ મતે ! વં દુખ્ત, ફૈના, ગંમયા ફૈલા'' હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે! કે‘જુભક દેવ’ આ પદ જ઼ભક દેવાનું વાચક છે ? આ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ ગોયમા ! નમાળે ફેવા નિસ્યં મુરૂચપક્ષીજિયા યુતિમોફળસ્રીજા '' હે ગૌતમ ! તે જ઼ભક ઢવા સદા પ્રમુદિત ( આન દિત) રહે છે. ખૂબ જ ક્રીડા કરનારા હોય છે,
અત્યંત કામક્રીડામાં લીન રહે છે, અને માહનશીલ હાય છે, “ કે ળ તે તેવે તે વાસેના, સે ન પુત્તિ મત પ્રથમં પારનિજ્ઞા '' જે પુરુષ આ જલક દેવને ક્રોધાયમાન થયેલા જુવે છે, તે પુરુષ ભારે અયશ (રાગાતક આદિ ઉપદ્રવે અથવા અન)ને પ્રાપ્ત કરે છે. “લે તે વે तुट्टे पासेज्जा, से णं महंतं जसं पाउणेज्जा " તથા જે પુરુષ આ જ ભક દેવાને સંતુષ્ટ થયેલા જુવે છે, તે પુરુષ ભારે યશની (વૈક્રિયલબ્ધિ આદિની) પ્રાપ્તિ કરે છે. “લે તેનટ્રેન ગોયમા ! ગાય ગંમના દેવા, ગંમળા રેવા” હું ગૌતમ ! આ કારણે મેં એવુ' કહ્યુ` છે કે ‘ જૂ ભક દેવ ’ આ પદ્મ ઉપર દર્શાવ્યા એવાં જભક દેવાતુ' વાચક છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘હ્રજ્ઞ વિજ્ઞાન... મને ! બંમા ફુવા વત્તા હે ભગવન્ ! જ઼ભક દેવા કેટલા પ્રકારના કહ્યા છે ?
,,
મહાવીર પ્રભુને ઉત્તર- નોયમા ! વિટ્ટા પત્તા '' હે ગૌતમ ! જંભદેવેાના દસ પ્રકાર કહ્યા છે. “તંગા” તે પ્રકારે નીચે પ્રમાણે છે
· અન્નનમા, વાળનંમળા, વત્થગમના, ઢેળનુંમળા, સચનગમના, પુઽમના, દ્ગમના, શ્રીનનંમળા, અવિચત્તનમના ’(૧) અન્નજ઼ભક, (૨) પાનજાક, (૩) વજ્રજ઼ભક, (૪) લયનજુંભક, (૫) શયનજુંભક, (૬) પુષ્પ′ ભ્રક, (૭) ફૂલજૂ ભક, (૮) પુષ્પલ ભક, (૯) ખીજજ્લક અને (૧૦)
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૧૮