________________
અવ્યક્ત જભક અન્નને (ભજન) પિતાની વૈક્રિયલબ્ધિ દ્વારા સદ્દભાવ અથવા અભાવ કરી નાખનારા, તેની વૃદ્ધિ કરનારા અથવા તેને ન્યૂન કરનારા, તેને સરસ અથવા નીરસ કરનારા-આ પ્રકારની અન્નવિષયક વિવિધ ચેષ્ટાઓ કરનારા–જે વ્યંતર વિશેષ છે, તેમને અન્નજભક કહે છે. એજ પ્રમાણે પાન ભક અને વસ્ત્રાદિ જુક વિષે પણ સમજવું. પોતાની વૈકિપલબ્ધિ દ્વારા ગ્રહનું નિર્માણ કરનારા વ્યંતર દેવોને “લયનકકહે છે. એ જ પ્રમાણે પુષ્પભક, ફલજીભક અને પુષ્પફલ જંભક વ્યંતર દે વિષે પણ સમજવું જે વ્યન્તર દેવે અનાદિ સમસ્ત વસ્તુઓનું પિતાની વૈક્રિયલબ્ધિ દ્વારા નિર્માણ કરે છે, તેમને “અવ્યક્ત જંભક દેવ” કહે છે,
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ નંમા નં મતે ! દેવા હું વહેંતિ ” હે ભગવન્! જે આ જંભક દેવે છે, તે એ કયાં રહે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“સહુ જોર વીવેયનુ વિત્તવિવત્ત મારમાડવા, વનવાણુ ચ ઇલ્થ નમ રેવા વહિં કરિ” હે ગૌતમ ! સમસ્ત દીત ઢબે પર્વતેમાં–પ્રતિક્ષેત્રમાં તેમને સદૂભાવ કહ્યો છે, તેથી તેમની સંખ્યા ૧૭૦ની છે, એવાં દીઘવૈતાઢય પર્વતેમાં જભક દેવે રહે. છે તથા ચિત્રવિચિત્ર પર્વ તેમાં પણ તેઓ રહે છે. દેવકરામાં સીતાદા નદીની બને તરફ આ પર્વત છે, એ જ પ્રમાણે ઉત્તર કુરુમા સીતા નદીની બને તરક યમક સમક નામના બે પર્વત છે, તેમાં જભક દેવો વસે છે, તથા કાંચન પર્વતેમાં પણ તેઓ વસે છે. ઉત્તર કુરુમાં સીતા નદી સંબંધી કમવ્યવસ્થિત નિલવત આદિ પાંચ હદ છે. તે દરેક હદના પૂર્વ પશ્ચિમ તટે, પર ૧૦-૧૦ કાંચન નામના પર્વતે છે. તેથી કાંચન પર્વતની કુલ સંખ્યા ૧૦૦ થાય છે. એવી જ રીતે સીતાદા નદીને પણ કાંચન પર્વતે સે હોય છે આ સે કાંચન પર્વતેમાં ભક દે વસે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કંમરમાં મતે ! વાળ વઘં શરું કર્યું Twnત્તા ” હે ભગવન્! જંભક દેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! gri Tઢોવમં હિ gumત્તા” હે ગૌતમ ! વ્યંતર દેવવિશેષ રૂપ આ ભકેની સ્થિતિ એક પોપમની કહી છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી કહે છે-“રેવં મને ! સેવં મતે ! ઉત્ત વાવ વિદg” “હે ભગવન્! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને તેઓ પિતાના સ્થાને બેસી ગયા. સૂ૦ળા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકને આઠમે ઉદ્દેશ સમાપ્ત ૧૪-૮૫
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧૯