________________
અમ્બડ કે વિષય કા કથન
અમ્પડ વકતવ્યતા– “ વહુનાં મતે ! અમનરજ મારુ” ઈત્યાદિટીકર્થ-આની પહેલાનાં સૂત્રમાં અંબડના શિષ્યોની વકતવવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી હવે સૂત્રકાર અંખડ પરિવ્રાજકની પ્રરૂપણ કરે છે. “asणेण भंते ! अन्नमनस्स एवमाइक्खइ-एवं खलु अंबडे परिव्वायए कंपिल्लपुरे नयरे घरसए एवं जहा उववाइए अबडस्म वत्तव्वया जाव दृढप्पइण्णो अतं વાણિ” હે ભગવન ! અનેક લોકો એક બીજા સાથે આ પ્રકારની વાત ચીત કરે છે કે અંબડ પરિવ્રાજક કપિલ્યપુર નગરનાં સે ઘરમાં ભોજન કરે છે, ત્યાં રહે છે, ઈત્યાદિ રૂપે અંબિડ પરિવ્રાજકના વિષયમાં જેવી વકતવ્યતા ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવી છે, એવી જ અહી પણ કરવી જોઈએ. “ દઢપ્રતિજ્ઞની જેમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે અને સમસ્ત કર્મોમાંથી મુક્ત થશે અને સમસ્ત દુઃખને અંત કરશે, ” આ કથન પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ઔપપાતિક સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે-હે ગૌતમ! અંબડ પરિવ્રાજક વૈક્રિયલબ્ધિની શકિતથી લેકને આશ્ચર્યયુકત કરવાને માટે તે ઘરમાં ભજન કરે છે. અને પોતે એ ઘરમાં રહે છે. પરન્તુ અને તે જીવાજીવ તના જ્ઞાતા બનીને અનશન કરીને બ્રહ્મલકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવને તે મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામને મહદ્ધિક થશે અને એજ ભવમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુકત થશે અને સમસ્ત દુઃખાને અંત કરશે. સૂ૦૪
અવ્યાબાથ દેવોં કા નિરૂપણ
-દેવવક્તવ્યતા“કથિ નં અંતે ! ગવાવા જેવા” ઈત્યાદિ
ટીકાથ-આની પહેલાનાં સૂત્રોમાં અબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્ય દેવ રૂપે ઉત્પન્ન થયાનું કથન થયું છે. હવે અહીં દેવોના સંબંધમાં વિશેષ કથન કરવામાં આવે છે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧૫