________________
એક ગામથી બીજે ગામ ચાલતાં ચાલતાં “મેળા સંનિષે, જેને પદુહ૪ માળા જોતા તેને સવાછરૂ” જ્યાં શરવણ સંનિવેશ હતું ત્યાં આવી પહોંચ્યા ત્યાં આવીને તેઓ ગોબહલ બ્રાહ્મણની ગૌશાળામાં દાખલ થયા. “ વારિકત્તા જોવા માફુગરા જોસાપ પસંa મનિષેવં રે” તેમાં દાખલ થઈને તેણે પોતાને સામાન તે ગોશાળાના એક ભાગમાં મૂકી દીધો. “મનિ દત્તા કરાશે સંનિવેરે રनीच्चमज्झिमाइं कुलाई घरसमुदाणस भिक्खायरियाए अडमाणे वसहीए सवओ સમંતા માતi #ો” ત્યાં સામાન મૂકીને તે શરવણ સંનિવેશના ઉચ્ચ, નીચ અને મધ્યમ જનોના ઘરોમાં ભિક્ષાચર્યા કરવા લાગ્યા અને રહેવા યોગ્ય સ્થાનની (ઘરની) ચે તરફ શોધ કરવા લાગ્યા. “વાહી
વગો મા મારે જેમ બન્નાથવર્ષેિ બમમા ” આખા ગામમાં બધી દિશાઓમાં રહેવા ગ્ય સ્થાનની શોધ કરવા છતાં પણ તેને રહેવા યોગ્ય બીજું કઈ સ્થાન ન મળ્યું તેથી તે “તર નો દુરણ માજરા જો સ્ત્રાણ પ્રસિંસિ વાવાસં વાઘએજ ગોબહલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં વર્ષાકાળ સુધી રહ્યો. “ago RT મદ મારિયા નવા मासाण बहुपडिपुन्नाणं अट्ठमाणराइंदियाणं वीई कंताण सुकुमाल जाव पडिरूવાં કાર રચાયાતે દરમિયાન, ગર્ભ ધારણ કર્યાને નવ માસ અને સાડા સાત દિવસને સમય પૂરો થયા પછી તે ભદ્રાએ એક સુકુમાર હાથપગવાળા પુત્રને જન્મ આપે તે પુત્ર સારાં લક્ષણે અને વ્યંજન ગુણેથી યુકત હતે અને ઘણો જ સુંદર હતે. “તત્ત વારા અમારો પ્રશ્નારસને दिवसे वीतिकंते जाव बारसाहे दिवसे अयमेयारूव गुण्णं गुणनिप्फन्नं नामधेज्ज
તિ” આ બાળકનો જન્મ થયાને અગિયાર દિવસ વ્યતીત થઈ ચુક્યા બાદ જ્યારે બારમે દિવસ બેઠો, ત્યારે તે પુત્રના માતા પિતાએ તેનું “ગે શાળ” એવું પ્રશસ્ત, ગુણયુક્ત, સાર્થક નામ રાખ્યું. “કgi अम्हं इमे दारए गोबहुलास माहणस्स गोसालाए जाए, तं होऊणं अम्ह इमस्स વારણ નામ છે જોત્તિ ” “ગશાળ” નામ રાખવાનું કારણ હવે સૂત્રકાર પ્રકટ કરે છે–તે બાળકના માતાપિતાને એ વિચાર આવ્યો કે આપણું આ પુત્રને જન્મ ગેબલ બ્રાહ્મણની ગૌશાળામાં થયેલ છે. તેથી આપણું આ પુત્રનું નામ “ગે શાળા” પદનું વાચક “શાળ” રાખવું न. “ तएणं तस्स दारगरस अम्मापियरो नोमधेज्जं करेंति-गोसाले ति" આ પ્રમાણે વિચાર કરીને તેમણે તેમના પુત્રનું નામ “ગોશાલક” રાખ્યું
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૪૧