________________
માનત થકે તે પોતાની જાતને જિન કહે છે, અહંત માનતો થકે પિતાને અહંત રૂપે જ ગણાવે છે, કેવલી માનતે થકે પિતાને કેવલીરૂપે કહે છે, સર્વજ્ઞ માનતા કે પિતાને સર્વજ્ઞ રૂપે કહે છે, જિન માનતે થકે જિન શબ્દને પ્રકટ કરે છે,” આ તેમનું કથન મિથ્યા-અસત્ય જ છે. “ હજુ શોચમા ! gવમારામિ, જ્ઞાવ પરમિહે ગૌતમ ! આ વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવું પ્રજ્ઞાપિત કરું છું અને એવું પ્રરૂપિત કરું છું કે-“g aહુ ઘચ જોવાસ વઢિપુત્તર મંઢિ ના મં બિજા દોથા” આ ગોશાલકના પિતા મંખલિ હતા–તેઓ મંલિ જાતિના હતા. આ જાતિ ચિત્રપટ હાથમાં લઈને અને લેકેને તે બતાવીને ભિક્ષાવનિ દ્વારા પિતાને નિર્વાહ ચલાવે છે. એટલે કે ગોશાલકનો પિતા શિક્ષક જાતિ વિશેષમાં ઉત્પન્ન થયેલે એક ભિક્ષુક જ હતું. આ સંબલિને ત્યાં ગોશાળક જન્મે તે, તેથી તેને મંખલિપુત્રને નામે પણ ઓળખવામાં આવતા હતા. “તર [ મંત્રસ્ટિસ મંત્રસ્ટ મા નામ મારા હોલ્યા ” આ પંખ જાતિના મંખલિને ભદ્રા નામની ભાર્યા હતી. “સુમારું જ્ઞાવ પરિવા” તે ઘણી જ સુંદર હતી. તેના કરચરણ સુકુમાર હતા. તેનું શરીર ઉત્તમ લક્ષણે અને વ્યંજનેથી યુક્ત હતું. “તoi સા મ મારિયા ગયા ત્યારું દિવાળી પર હોર” અમુક સમય બાદ તે ભદ્રા ભાયને ગર્ભ રહ્યો. " तेणं कालेण तेणं समएणं सरवणे नाम संनिवेसे होत्था, रिद्धस्थिमिय जाव ન્નિમgrrr Grigg૪” તે કાળે અને તે સમયે શરવણ નામનું એક સન્નિવેશ-ઉપનગર હતું. તે ઘણું જ સમૃદ્ધ હતું ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતું ત્યાં લેકે આનંદમાં મસ્ત થઈને રહેતા હતા આ સન્નિવેશ દેવલેકના જેવા ઠાઠમાઠથી યુકત હતું, અને એજ કારણે તે જનતાની પ્રસન્ન તાનું કારણ બની રહેતું હતું. “તત્વ of સાવ સંનિવેરે નો દુરું નામ માળે વિસ” તે શરવણ સન્નિવેશમાં બહુલ નામનો એક બ્રાહ્મણ રહેતે હતો. તે બ્રાહ્મણ “ઢે નાવ ગરિમૂખ રિવેરા જાવ કુરિનિgિe શાવિ હોવા” ઘણોજ ધનિક હતું, અનેક લેકે દ્વારા પણ પરાભવ ન કરી શકાય એ સમર્થ હતા, બ્રાહ્મણોના ત્રદાદિ ધર્મગ્રંથના જ્ઞાનમાં પણ તે નિપુણ હતે. “તe i નો દૂર માણસ જોવા જાવ ફ્રોથા” આ
બહુલ બ્રાહ્મણની એક શાળા હતી. “તર રે મંત્રી મં નામ અન્નાकयाइ भदाए भारियाए गुठिवणीए सद्धिं चित्तफलगहत्यगए मंखत्तणेण अप्पाण માના પુદવાનgવ રામાને નામના કૂફન્નમાળે” હવે એવું બન્યું કે પર્વોક્ત મંખ જાતિને મખલિ ચિત્રપટને હાથમાં લઈને અને લોકોને તે ચિત્રપટનાં ચિત્ર બતાવી બતાવીને પિતાની આજીવિકા ચલાવતે ચલાવતે, પિતાની ગર્ભવતી ભાયી ભદ્રાની સાથે તે ગામમાંથી રવાના થશે. કમશ:
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૪૦