________________
હૈ” અનેક લેક અંદરોઅંદર આ પ્રમાણે કહેતા હતા, સંભાષણ કરતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા અને પ્રરૂપણ કરતા હતા કે-“gવું વસ્તુ રેવાणुप्पिया! गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी, जाव पगासेमाणे विहरइ" હૈ “દેવાનુપ્રિયે ! મખલિપુત્ર ગોશાલક જિન માનતે થકો તે પિતાની જાતને જિન કહે છે, અહેમત માનત થકે તે પોતાને અહંત રૂપે ઓળખાવે છે, કેવળી માનતે થકે તે પિતાને કેવલી રૂપે મનાવે છે, સર્વજ્ઞ માનને થકે તે પિતાને સર્વજ્ઞ રૂપે ગણાવે છે, જિન માનતે થકે જિન શબ્દને પ્રકટ કરે છે.” “તે મેણં મ ”
તે હે દેવાનુપ્રિયે ! તે જે કથન કરે છે, તેનું શું માની શકાય એવું છે?” આ પ્રકારની જે વાતચીત કે કરતા હતા, તે ગૌતમ સ્વામીએ સાંભળી. “તા [ મળવું જોગમે ત્રદુષણ અંતિયં ચર્દૂિ સોઘા નિર જાવ નાચત્ત મત્તા વહિ ” આ પ્રકારની તે સઘળા લોકોની વાતચીતને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને, ગૌતમ સ્વામી યથાપ્રાપ્ત ભિક્ષા લઈને મહાવીર પ્રભુની પાસે આવ્યા ભગવાન પર જેમને અત્યંત શ્રદ્ધા છે એવા ગૌતમે પ્રાપ્ત આહા૨પાણી પ્રભુને બતાવ્યાં “જાવ v=gવારમા પર્વ વાણી” ત્યાર બાદ મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને તેમણે વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું-“u d૪ માં મરે! સંવ જાવ વિગત માળે વિહ મેચ જજો પરં? હે ભગવન્ ! ભિક્ષાચર્યામાં ભ્રમણ કરતી વખતે અનેક લોકોના મુખેથી એવી વાત સાંભળી છે કે
ગોશાલક કે જે મંખલિને પુત્ર છે, તે જિન માનતે થકે તે પિતાને જિન કહે છે, અહંત માનતે થકે તે પિતાને અહંત કહે છે, કેવળી માનતે થક તે પિતાને કેવળી કહે છે, સર્વજ્ઞ માનતે થકે તે પિતાને સર્વજ્ઞ કહે છે, છે. તે શું તે જે કહે છે, તે ખરું માનવા લાયક છે ?” આ પ્રમાણે લેકેને મુખે સાંભળેલી વાત મહાવીર પ્રભુને કહીને તેમણે તેમને એવી પ્રાર્થના કરી કે-“તે રૂછામિ નું મેતે ! સાસરસ મરિપુત્તw sઠ્ઠાણપરિયાળિ શિ» હે ભગવન! આપને મુખે મખલિપુત્ર ગોશાલકનું જન્મથી લઈને અન્ત પર્યન્તનું વૃત્તાત સાંભળવા માગું છું. ત્યારે
જોરમાં મળે માવ મહાર્વરે માવં ચ gવ વચારી” “હે ગૌતમ !” આ પ્રકારે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું-“ કામન્નત gવમારૂ વરૂ, નાર પદવે” અનેક મનુષ્ય એક બીજાને એવું જે કહે છે, સંભાષિત કરે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “ઘ' વસ્તુ નોરાજે મંઝિઘુત્તે gિછે, નિનવહાવી, કાર વજાના વિ, તેને મિક” “મખલિપુત્ર ગોશાલક જિના
શ્રી ભગવતી સૂત્ર: ૧૧