________________
હકાદિક નિમિત્તને વિષયરૂપ છે. “રે જો મંજિજે તે गस्स महानिमित्तस्स केणइ उल्लोयमे ण सावत्थी नयरीए अजिणे जिणप्पलावी अणरहो अरहप्पलावी, अकेवली केवलिप्पलावी, असवन्न सवनप्पलावी अजिणे નિખારું પૂરેમ વિરૂ” આ રીતે સામાન્ય લોકે જેનાથી અજ્ઞાત હતા એવા અષ્ટાંગમહાનિમિત્તના ઉપદેશ માત્રથી જ તે સંખલિપુત્ર ગોશાલક, અજિન હોવા છતાં પિતાને જિન માનવા લાગ્યું, અહત ન હોવા છતાં પિતાને અહંત માનવા લાગ્યા, કેવળજ્ઞાનથી રહિત હોવા છતાં પિતાને કેવળી માનવા લાગ્ય, સર્વજ્ઞ ન હોવા છતાં પિતાને સર્વજ્ઞ મનાવવા લાગે અને અજિન હોવા છતાં પણ જિન શબ્દને પ્રકાશિત કરવા લાગે. સોના
–શાલક નામ વક્તવ્યતાag સારથી નગરી સિવાય નવ પદે વળો ” ઈત્યાદિ–
ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ગોશાલકના જન્મવૃત્તાન્તનું કથન १२ -"तए ण सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु बहुजणो अन्नમઝા પરમાર નાર પર્વ રવે” ત્યારે શ્રાવસ્તી નગરીના ઘણું લેકે ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પર ભેગા થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, સંભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા કે"एवं खलु देवाणुप्पिया | गोसाले मंखलिपुत्ते जिणे, जिणप्पलावी, जाव पगासेमाणे વિદg” હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર શાલક પોતાને જિન કહે છે, અત કહે છે, કેવલી કહે છે, સર્વજ્ઞ કહે છે અને જિનરૂપે પિતાને ઓળખાવીને જિન શબ્દને પ્રકાશિત કરી રહ્યો છે. “ મ ” તે આપણે કેવી રીતે એ વાતને માન્ય કરવી કે મંખલિપુત્ર શાલક જિન, જિનપ્રલાપી, ઈત્યાદિ રૂપ જ છે? “તે શાહે તે રમણ પામી રોસ, જાવ પરિણા પfજયા” તે કાળે અને તે સમયે ભગવાન્ મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીના કેઠક ઉદ્યાનમાં પધાર્યા ધમકથા શ્રવણ કરવાને પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફરી. “તે કાળે તે સમuri समणस्स भगवओ महावीरस्म जेटे अंतेवासी इंइभूई णाम अणगारे गोयमगोत्तेण જાય છે તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ અતેવાસી (શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેઓ છને પારણે છઠ્ઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતા. "एवं जहा वितियसए नियंठुइसए जाव अडमाणे बहुजणसई निसामेइ" બીજા શતકના પાંચમાં “નિગ્રંથ ઉદ્દેશામાં' કહ્યા અનુસાર, શ્રાવસ્તી નગરીના ગૃહસમુદાયમાં ભિક્ષાચર્યો નિમિત્તે ફરતા હતા, ત્યારે તેમણે અનેક લોકેને વાર્તાલાપ સાંભળે. “વહુન્નો અન્નમ પવમારવ, કાર પણ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૩૮