SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिवुडे आजीवियसमएणं अप्पाणं મવેમાળે વિજ્ઞ” હાલાહલા કુંભકારીની કુંભકારાપણ પર-દુકાને અથવા તેના નિવાસસ્થાને આવ્યા તેની સાથે તેના શિષ્યેા પણ હતા. ગેાશાલક આજીવિક સિદ્ધાન્ત અનુસાર જ પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિ ચલાવ્યા કરતા હતા. “ સર્વાં ara गोसालगरस मंखलिपुत्तस्स अन्नया कयाई इमे छ दिखाचरा अंतियं पाउવસ્થા ” હવે કોઇ એક સમયે મ'ખલીપુત્ર ગેાશાલકની પાસે છ દિશાચરા આવ્યા તે મર્યાદિતભૂમીમાં વિચરતા હતા અથવા એ પેાતે પેાતાને ભગવાનના શિષ્યા માને છે. તેમને અથવા દેશાટન કરવા વાળાએને દિશાચાર કહે છે. અને પેાતાના આચારવિચારામાં શિથિલ હતા. તેમનાં નામ આ પ્રમાણે હતાં–“સાળે, ત્, ળિયારે, પ્રષ્ટિ,, શિક્ષાચળે, શ્રઝુ– ગોમાયુ પુત્તે ' શાન, કલન્દ, કર્ણિકાર, મછિદ્ર, અગ્નિવેશ્યાયન, અને ગામાયુપુત્ર અર્જુન. “ સળ' તે અદ્ઘિાષાઅદુવિઠુંપુખ્તચંમામ સદર મતંત્તળેન્દ્િ નિવ્રુતિ ” તે છ દિશાચરોએ પૂવ નામના શ્રુતવિશેષના (૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) માન્તરિક્ષ, (૪) ભૌમ, (૫) આંગ, (૬) સ્વર, (૭) લક્ષણ અને (૮) જન આ અષ્ટાંગ મહાનિમિત્તને તથા નવમાં ગીતમાને અને દસમાં નૃત્યમાગને (અહી નવમાં શબ્દના લાપ થયે છે, કેવળ ‘દસમાં' શબ્દના ઉપચેગ દ્વારા નવમાં ગીતમાગ ને પણ અહી ગ્રહણુ કરવામાં આવેલ છે.) પ્રમેય પરિચ્છેદક પાતપેાતાની બુદ્ધિ અનુસાર પૂલક્ષણુ શ્રુતપર્યાય સૂર્યમાંથી ઉદ્ધરિત કર્યા હતા. ૮ અર્શદ્ સત્ મયંતિ નિક્ઝુદ્દિત્તા સોનારું મલજિપુત્ત રવાપુ ” પાતપેાતાની બુદ્ધિ અનુસાર પૂર્વ શ્રુતપર્યાય યૂથમાંથી તે ઇસેના ઉદ્ધાર કરીને તેઓ મખલિપુત્ર ગેાશાલકની નિશ્રામાં રહેવા લાગ્યા એટલે કે તેના શિષ્ય બનીને તેઓ તેની સાથે રહેવા લાગ્યા. ar' से गोसाले मंखलिपुत्ते तेणं अट्ठगस्स महानिमित्तस्स केणइ उल्लोयमेत्तेण सव्वेसिं पाणाण, भूयाणं, जीवाणं सत्ताणं इमाई छ अणइक्कमणिज्जाई वागरणाई वागरेइ " ત્યારે તે મ ખલિપુત્ર ગેાચાલક પૂર્વોક્ત અષ્ટાંગ મહાનિમિત્તના સાધારણ લેાકાથી અજ્ઞાત એવા ક્રાઇ ઉપદેશમાત્રને આધારે એવું કહેવા લાગ્યા કે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા આ છ વસ્તુનુ અતિક્રમણ કરવાને અસમર્થ છે. એટલે કે આ મમતાને તેઓ અન્યથાકતુમ' (બદલવાનેફેરવવાને) અસમર્થ છે-“ હામ, શ્રદ્ધામ', મુહં, દુઃä, વિષ, મળ''’ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત અને મરણ પુરુષાર્થોંપયેગી હાવાથી જ ૬ ચીત્તે કહેવામાં આવી છે, નહીં તે તે સિવાયના નષ્ટ, મુષ્ટિ, ચિત્તો ,, "" ( છ આ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૭
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy