SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કે વૃતાંત કા નિરૂપણ “નમો વાહ માવતે વાઢેળ તેને સમvi ઈત્યાદિ– ટીકાઈ–ચૌદમાં શતકમાં એવું કહેવામાં આવ્યું કે કેવળજ્ઞાની રત્નપ્રભાપૃથ્વી આદિ વસ્તુને જાણે છે. વળી સર્વજ્ઞ પિતાના આત્માને પણ જાણે છે. હવે આ સૂત્ર દ્વારા એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુને કુશિષ્ય ગોશાલક પિતાની અજ્ઞાનતાને લીધે જ ચતુર્ગતિ રૂપ સંસા૨માં પરિભ્રમણ કરી રહ્યો છે. નમો સુવિચાર માગર” આ મંગલાચરણથી સૂત્રકાર પંદરમાં શતકને પ્રારંભ કરે છે-“સેoi # toi તેof યમum યાવરથી નામં ાયરી દોથા” તે કાળે અને તે સમયે શ્રાવતી નામની નગરી હતી. “વાળો તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “તીને પાવરથી નગરી વણિયા ઉત્તરપુરિથમે વીમાણ, તથ જરૂર નામ હોથા, વાવો” તે શ્રાવતી નગરીની બહાર ઈશાન કોણમાં કાષ્ઠક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં મણિભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન અહીં કોષ્ટક ત્યનું પણ સમજવું. “તરા જે સાવરથી નવરી હાહાહા ના શુંમારી જ્ઞાની વિવાદિયા રિવરફ” તે શ્રાવસ્તી નગરીમાં હાલહલા નામની કુંભારણી રહેતી હતી. તે આજીવિકપાસિકા–ગોશાલકના મતની ઉપાસિકાહતી. તે “કાર પરિમૂયા, બાકવિરામસિ સ્ટ, નહિ, રિઝयदा, विणिच्छियदा, अद्विमिज्जपेमाणुरागरत्ता, अयमाउसो! आजीवियनभए अद्वै अयं परमटे से से अणद्वेत्ति आजीवियसमएणं अप्पाणं भावेमाणी विहरइ" હાલાહલા કુંભારણું ઘણું જ ધનાઢય હતી, અનેક લેકે દ્વારા પણ અપરિત હતી, આજીવિકા મતના સિદ્ધાંતમાં લબ્ધાર્થ (જાણકાર) હતી, તેના રહસ્યની જ્ઞાતા હતી, તે સિદ્ધાન્તના અર્થ (વિષય-તો)ને નિર્ણય કરી ચુકી હતી, પૂછી પૂછીને તે સિદ્ધાન્તના પ્રત્યેક વિષયની તે વિશેષ નિષ્ણાત થઈ ગયેલી હતી. તેના રમરમમાં આજીવિક મતના સિદ્ધાન્ત પ્રત્યે અનુરાગ વ્યાપેલે હતા, તે કારણે તે એવું માનતી હતી કે આજીવિક મતને સિદ્ધાન્ત જ યથાર્થ છે, બાકીના સઘળા સિદ્ધાંત અયથાર્થઅપરમાર્થભૂત છે. આ પ્રકારે આજીવિક સિદ્ધાન્તમાં તેને અતૂટ શ્રદ્ધા હતી. તેvi જાહેvi તે સમgo જોતા મંgg ગ્રીવાસરિયાતે કાળે અને તે સમયે આજીવિક સિદ્ધાન્તના પ્રચારક મંખલિપુત્ર ગોશાલક હતા. તેની દીક્ષા પર્યાય ૨૪ વર્ષની હતી. તે શાલક ભ્રમણ કરતાં કરતાં “ટાન્ના શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy