SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ "तपणं से गोमाके दारए उम्मुक्कबालभावे विष्णायपरिणयमेत्ते जोव्वणगमणुતે સચમેન જાહિદ્ધ ચિત્તનાં દરેક્ ” ત્યાર બાદ ધીમે ધીમે બાલ્યાવસ્થા પૂરી કરીને તે એશાળક પરમવિજ્ઞ અને પરિપકવ બુદ્ધિવાળા બની ગયે.. યુવાવસ્થાએ પહેાંચી ગધે, અને પેાતાના પિતાથી જુદા થઈને જાતે જ ચિત્રફલક મનાવવા લાગ્યા. “ સચમેય વિત્ત ત્થા મઘુત્તળેનું અવ્વાળ માલેમાળે વિરૂ ’’ અને તે ચિત્રફલકને હાથમાં લઈને ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યા. I|સ૨ા '' ,, “ તેળ' જાહેળ તેાં સમાં ' નોચમાં! સીસ'. વાઘાડું 'ઈત્યાદિ ટીકા- સેળ શાહેન સેન સમળ્યું ” તે કાળે અને તે સમયે, બ गोयमा ! तीस वासाई आगारवा समज्झे वसित्ता अम्मापिइहिं देवत्तगएहिं " हे ગૌતમ! ૩૦ વર્ષ સુધી હું ગૃહસ્થાવાસમાં રહ્યો, મારા માર્કાપતાના જ્યારે સ્વગ વાસ થયે, ત્યારે ` ના માત્રળ! ગાયાં રેવયૂસમાચ મુકે મંત્રિત્તા ગાત્રો મળ ચિત્ર ' આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના ૨૪માં ભાવનાધ્યયનમાં કહ્યા અનુસારનું કથન અહીં ગ્રહણુ કરવાનું છે. “ સમાસ અભિગ્રહવાળા થઈને એક દેવદૃષ્યને લઈને, મુડિત થઈને, હું પ્રવ્રુજિત થઈ ગયા, આ કથન પર્યન્તનું સમતા કથન અહીં ગ્રહેણુ કરવુ‘ જોઇએ. ઃઃ તળ' 'મોચમા ! પઢમ' વાત્તાવાર બટ્ઠમાસ' દ્ઘમાસેન' ઘુમમાળે ટ્વિયનામનિલામ્ ૧૪મ' અંતરવાણ' વસાવાલ' વાળણું ” હે ગૌતમ ! દીક્ષા લીધા પછી પહેલા વર્ષાવાસને-ચાતુર્માંસને-અમાસ ખમણુને પારણે અમાસ ખમણુ કરીને અસ્થિથ્રામની નિશ્રામાં વ્યતીત કર્યુ. (અહીં અન્તર વર્ષે પદ ચામાસાનુ, વાચક છે. વૃષ્ટિના જે કાળ હાય છે, તેનુ' નામ અન્તર વર્ષ છે. અહી વર્ષ શબ્દના અર્થ ‘વૃષ્ટિ ' છે. અથવા જે થાય ત્યારે શ્રમણેા ગન્તવ્ય ક્ષેત્રે પહોંચ્યા ન હેાય તે પશુ અવશ્ય આવાસ (નિવાસ) કરી દે છે, તેનું નામ અન્તરાવાસ છે. ૮ વર્ષોવાસ ’એટલે ચાતુર્માસિક અવસ્થાન ,, " दोच्चं वासं मास' मासेणं खममाणे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगाम જૂનમાળે ” દીક્ષાપર્યાયનું ખીજું' વ માસ ખમણને પારણે માસખમણુ કરીને મેં વ્યતીત કર્યુ. આ સમય દરમિયાન ક્રમશઃ વિહાર કરીને ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં, “ મેળેય રાશિદ્દે નચરે નેળેય નાહિદ્દા વાિિરયા નેળેવ તંતુવાચનાજા, તેળેવ કાગચ્છામિ ” જ્યાં રાજગૃહ નગર હતુ, જ્યાં નાલં દાના ખાહ્યભાગ હતા, જ્યાં તન્તુવાય શાલા હતી, ત્યાં હું આન્યા. ૩૪૫શ્વિøત્તા, દ્વાપત્તિષ્ઠવ ફ કોનિામિ ” ત્યાં જઈને મે' નિયમ પ્રમાણે તંતુવાયશાલાના રક્ષકની અનુજ્ઞા પ્રાપ્ત કરીને તંતુવાચનાØ[QE7देसंसि वास्रावास उवागए તન્તુવાય શાલના એક ભાગમાં ચાતુર્માંસ વ્યતીત કરવાને નિમિત્તે અવસ્થાન કર્યુ^, “ સળ' અક્' નોચમાં ! પઢમ માનલમળ' સુવર વિજ્ઞત્તાળ' વિામિ ' ત્યાર બાદ, હૈ ગૌતમ ! મે' ત્યાં 66 '. ?? શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy