________________
સ્કંધ રૂપે, છ પ્રદેશી કધને છ પ્રદેશીસ્કંધ રૂપે, સાત પ્રદેશી સ્કધને સાત પ્રદેશી ધ રૂપે, આઠ પ્રદેશી કધને આઠ પ્રદેશી, સ્કંધ રૂપે, નવ પ્રદેશી કધને નવ પ્રદેશી કધ રૂપે, દસ પ્રદેશી સ્કધને દસ પ્રદેશી સ્મુધ રૂપે, સખ્યાત પ્રદેશી કંધને સખ્યાત પ્રદેશી કધ રૂપે, અસંખ્યાત પ્રદેશી સ્કંધને અસંખ્યાત પ્રદેશી ←ધ રૂપે અને અન’તપ્રદેશી કધને અન'તપ્રદેશી ધ રૂપે જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- નાળ મહે! નહી અનંતવિચ વધાળतपसि खंधे ति जाणइ, पासइ, तहाणं सिद्धे वि अणतपरस्त्रियं बंध जाव પાવરૂ '' હે ભગવન્ ! જે પ્રકારે કેવલી અન’તપ્રદેશી કને અનતપ્રદેશી ધ રૂપે જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શુ સિદ્ધ પણ અનંતદેશી કધને અન’તપ્રદેશી ←ધ રૂપે જાણે છે અને દેખે છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર- તા, ગાળ, વાસદ્ ’” હા, ગૌતમ ! કેવળીની જેમ સિદ્ધ પણ અન તપ્રદેશી કધને અન`તપ્રદેશી સ્કધ રૂપે જાણે છે અને દેખે છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે-“ સેવ મંત્તે ! સેવ મતે ! ત્તિ' હે ભગવન્ ! આપનું કથન સત્ય છે. હું ભગવન્ ! આપનું કથન સ`થા સત્ય છે. ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદણુાનમસ્કાર કરીને તેએ પાતાના સ્થાને અેસી ગયા. પ્રસૂ॰૧|| જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર’’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકના દસમા ઉદ્દેશે સમાપ્ત ૫૧૪-૧૦ના ! ચૌદમુ' શતક સમાપ્ત ।।
ચંદ્રહવે શતક કા સંક્ષિક્ષ વિષય વિવરણ
પંદરમા શતકના પ્રાર’ભ
આ પદરમાં શતકમાં પ્રતિપાદિત વિષયનુ સક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે -શ્રાવસ્તી નગરીની વક્તવ્યતા, કાક ચૈત્યનું વર્ણન, હાલાહલા કુંભારણીનુ' વૃત્તાંત, સ'ધસહિત ગેશાલકનુ` હાલાહલા કુંભારણીના ઘેર આગમનનુ કથન, છ દિશાચરના આગમનનું વન, ગેશાલક પેાતાને જ જિનરૂપ કહે છે એવું કથન, મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને ગેાશાલકના જન્માદિનું જે વૃત્તાંત કહે છે, તેનુ કથન મહાવીર પ્રભુ પાસે આવીને ગેાશાલક મહાવીર પ્રભુ પાસે કેવી રીતે દીક્ષા લે છે, તેનુ કથન, તેના માસખમણ ાદિ તપ અને વિહારાદિત્તુ કથન, મહાવીર દ્વારા ગેાશાલકના શિષ્ય રૂપે પહેલાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૩૨