________________
અસ્વીકાર અને પાછળથી શીષ્ય રૂપે તેના સ્વીકારનું કથન, મહાવીર પ્રભુના સિદ્ધાર્થ ગામથી મ ગ્રામ નગરની તરફ ગેશાલકની સાથે વિહારનું કથન, માગમાં તિલસ્તભ નિષ્પત્તિના વિષયમાં ગેાશાલકના પ્રશ્ન, તેના ઉત્તર રૂપે તલની ઉત્પત્તિનું તથા તિલપુષ્પ અવેનુ, તલ રૂપે ફરી ઉત્પન્ન થવાનું કથન ભગવાન મહાવીરનાં વચનાને અસત્ય કરાવવા માટે ગેાશાલક દ્વારા તિલસ્થ'ભને ઉખાડી નાખવાનુ` કથન, ધૂમ ગ્રામનગર બહાર પ્રસ્થાન, ગેાશાલક દ્વારા વેશ્યાયન નામના ખાલતપસ્વીની નિંદા, તેના દ્વારા ગેાશાલક પર તેજલેશ્યા છે।ડવાનુ અને મહાવીર પ્રભુ વડે શીતલેશ્યા છેાડીને ગેાશાલકના સરક્ષણનું કથન, આ વૃત્તાતનું ગૈાશાલકને કથન, ગેાશાલક દ્વારા તેજલેસ્યારૂપ શક્તિની પ્રાપ્તિના ઉપાય પૂછવામાં આવતાં, મહાવીર પ્રભુ દ્વારા તેજોવૈશ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, આ વિધિનું કથન, ભગવાન મહાવીરના કૂ ગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ તરફ ગોશાલક સાથે વિહાર, માર્ગમાં મહાવીર પ્રભુના વચનમાં અસત્યતા પ્રકટ કરવા માટે તિલસ્તંભનું ગેાશાલક દ્વારા અન્વેષણ, ક્રિષ્યવૃષ્ટિ દ્વારા તે તિક્ષસ્ત'ભનું ફરી આરાપણુ થવું, પુષ્પ વેનુ' તલ રૂપે પુનરાગમન જોઇને ગેશાલક પરિવતવાદના સ્વીકાર કરે છે. ત્યાર બાદ મહાવીર પ્રભુથી જુદા પડવાનું કથન, ભગવાને કહેલી વિધિ કરવાથી ગેાશાલકને તેોલેશ્યાની પ્રાપ્તિ થવાનુ કથન, છ દિશાચરો ગોશાલકના શિષ્ય બને છે, પાતાને જિન માનતા થકા ગેાશાલકનું વિચરણ, શૈાશાલક જિન નથી, એવું મહાવીર સ્વામીનુ' કથન, મહાવીર સ્વામીના આ કથનને સાંભળીને ગેાશાલકના જિનત્વ સબધમાં ગ્રામજનાની અદા અંદર ચર્ચા, તે સાંભળીને ગે શાલકને ક્રોધ ઉત્પન્ન થાય છે, એવું કથન ત્યાર બાદ આહારને નિમિત્ત તેનુ ભ્રમણ, આનન્દ અણુગારને ખેલાવીને વલ્ભીકનાં ચાર શિખરોને પાડી નાખનાર વણિકાના દૃષ્ટાન્તનું કથન આ પ્રકારે મહાવીર પ્રભુને ભયભીત કરવાના તેના હેતુ, આનંદ અણુગાર દ્વારા ગોશાલક કથિત સદેશનુ' મહાવીર પ્રભુને કથન, ત્યાર બાદ મહાવીર પ્રભુનું આનંદ દ્વારા ગૌતમાદિને ગૌશાલક સાથે વાદવિવાદ નહીં કરવાનુ` સૂચન એજ અવસરે ગોશાલકનુ મહાવીર પ્રભુ પાસે આગમન અને “હું આપને શિષ્ટ છે, એવુ' આપ શા માટે કહેા છે. ? હું ગેાશાલક નથી. હું તેા સાત શરીરમાં પ્રવેશ કરી ચુકયા છું, ” એવું કથન અને પેાતાના મતનુ પ્રદર્શન, “તમે ગેાશાલક જ છે, ખીજી કાઈ પણુ વ્યક્તિ નથી, એવુ મહાવીર પ્રભુનું કથન, ભગવાનના વચને સાંભળીને ગુસ્સે થયેલા ગેશાલકના આકો
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૩૩