________________
પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“શરૂ ન મરે ! છાવમરિયમુપા FUત્તા ? હે ભગવન્! છાઘસ્થિક સમુદ્રઘાત કેટલા કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો જી જાલમાિ સમુદાચ ઘgmત્તા” હે ગૌતમ! છાવસ્થિક સમુઘાત છ કહ્યા છે. કેવલીથી ભિન્ન જીવને છસ્વસ્થ કહે છે તે છવાસ્થને જે સમુદ્ઘતે છે તેમને છાઘસ્થિક સમુઘાતે કહે છે તેના છ પ્રકારો નીચે પ્રમાણે છે-“ જેથળામુઘાર છ૩મતિથચમુરાવા રજ્ઞા, ક પન્નવાણ ગાવ નાણામુરઘાણ ત્તિ' (૧) વેદના સમુદુઘાત, (૨) કષાયસમુદ્દઘાત, (૩) મારણાન્તિકસમુદ્દઘાત, (૪) વૈક્રિયસમુદ્યાત, (૫) આહારકસમૂદ્દઘાત અને (૬) તેજસસ મુદ્દઘાત આ છાવસ્થિક સમૃદઘાતનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૩૬માં પદમાં કહેવામાં આવ્યું છે, તો અહીં પણ એવું જ તેમનું વર્ણન થવું જોઈએ વેદનામુ ઘાત અસાતવેદનીય કર્મને આશ્રયે થાય છે. કષાયસમુઘાત કષાયચારિત્ર મિહનીય કર્મને આશ્ચર્ય થાય છે. મારણાતિક સમદઘાત અન્તમંહત શેષ આયુષ્યકર્મને આશ્ચર્ય થાય છે. વૈક્રિયસમુઘાત, આહારક સમુદુઘાત અને તેજસસમુઘાત શરીરનામામને આશ્રયે થાય છે. જે આત્મા વેદનીય સમુદ્રઘાતથી યુક્ત હોય છે, તે વેદનીય કર્મપુલની નિજર કરે છે. કષાય સમઘાત કરનારો આત્મા કષાયપુલની નિર્જરા કરે છે. મારણાનિક સમઘાત કરનારો આત્મા આયુષ્યકર્મનાં પુલની નિર્જરા કરે છે. વૈક્રિય સમુઘાતથી યુકત થયેલ આત્મા જીવપ્રદેશેને બહાર કાઢે છે, આયામ (લંબાઈ)ની અપેક્ષાએ તેમને સંખ્યાત વૈજન પર્યન્તના દંડ રૂપે બનાવે છે. આ દંડને વિષ્કમ (પહોળાઈ) અને બાહત્ય (ઊંડાઈ) શરીરના વિઠંભ અને બાહુલ્યની બરાબર હોય છે. સંખ્યાત પર્યન્તના જનના દંડકારે તેમને પરિણુમાવીને તે જીવ વૈદિયશરીર નામ કર્મનાં પુદ્રની (જે પ્રારબદ્ધ હોય છે, તેમની) નિર્ભર કરે છે અને સૂક્ષ્મ પદ્રનું આદાન (ગ્રહણ) કરે છે. કહ્યું પણ છે કે-“વેટિવ વાઘ समोहणइ, समाहणित्ता संखेज्जाई जोयणाई दंडं निसिरइ, निसिरित्ता अहा बायरे पोगले परिसाडेइ, परिसाडेत्ता अहासुहमे पोग्गले आइयइ ति" मेर પ્રમાણે તૈજસ અને આહારક સમુદ્દઘાતના વિષયમાં પણ કથન સમજવું.
સેવં મં! સેવ મને ! ઉત્ત” ગૌતમ સ્વામી કહે છે–હે ભગવન! આપ ખરું જ કહે છે આપની વાત સર્વથા સત્ય છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને દસમે ઉદ્દેશકસમાતા૧૩-૧ના
|| શતક ૧૩ સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
४०