________________
જાગરણ કરતા ઉદાયન રાજાને આ પ્રકારને ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સકંલ્પ ઉત્પન્ન થયો–“ના છ તે જમાનાનાનિજમવેદ મહંતો અમુળામસંવાદનિકા” તે ગામ, નગર, આકર, નિગમ, ખેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સંવાહ અને સંનિવેશને ધન્ય છે, “ગરથ gi તને માવં મહાવીરે વિહા” કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે. એ જ પ્રમાણે “ધન્નાજ તે પાર ર૪ર૪ નાવ પકgવાસંત” તે રાજેશ્વર, તલવાર અથે પૂર્વોકત સાર્થવાહ પર્યન્તના લોકોને ધન્ય છે કે જેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરે છે, નમસ્કાર કરે છે અને વંદણનમસ્કાર કરીને વિનયપૂર્વક તેમની શુશ્રષા કરતા થકા તેમની પર્યુંસના કરે છે. “ swો તમને મન મહાવીર પુagવ જાળ, જામणुगामं विहरमाणे इहमागरेच्छेज्जा, इह समोसना, इहेव वोतिभयस्स नगरस्त बहिया मियवणे उज्जाणे अहापडिरुवं उग्गहं उग्गिहिता संजमेण तवसा जाव विहरेज्जा, तोणं अहं समणं भगवं महावीरं वंदेज्जा, नमसेज्ना जाय पज्जुवाસેના” જે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતાં કરતાં, એક ગામથી બીજે ગામ સુખપૂર્વક વિચરતા વિચરતા અહીં પધારશે–અહીં જ તેમનું સમવસરણ થશે, અને આ રીતભય નગરની બહારના મૃગવન ઉદ્યાનમાં યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિરાજમાન થશે, તે હું તેમને વંદણ કરીશ, નમસ્કાર કરીશ, વંદ
નમસ્કારપૂર્વક વિનયથી તેમની શુશ્રુષા કરતે થકે હું તેમની પર્પાસના કરીશ. “સા સાથે મજાવં મહાવીરે ડાચારો મેથા અતિથી जाव सम्प्पन्नं वियाणित्ता चंपाओ नयरीओ पुन्नभद्दाओ चेइयाओ पडिनिषखमह" શ્રમણ ભગવાન મહાવીરે ઉદાયન રાજાના આ પ્રકારના આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંકલ્પને જાણીને ચંપાનગરીના પૂણભદ્ર ચેત્ય. માંથી વિહાર કર્યો. “પત્તિનિમિત્તા પુવાળુપુવુિં વરમાળે જામgiામં વાવ વિમા” ત્યાંથી નીકળીને ક્રમશઃ વિહાર કરતા કરતા, પ્રામાનુગ્રામે (એક ગામથી બીજે ગામ) સુખપૂર્વક વિચરતા થકા “કેળવ હિંદુતોવરે લખવા વેળેવ વીતિમg ળરે, નેળેવ મિત્રને ઉજાળે તેળેa gવાદ” સિંધુસૌવીર જનપદના વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાન સમીપ આવી પહોંચ્યા ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને-વનપાલની આજ્ઞા લઈને-સંયમ અને તપથી આત્માને ભાવિક કરતા થકા ત્યાં વિચરવા લાગ્યા. “તi
શ્રી ભગવતી સૂત્ર: ૧૧