________________
66
સુકુમાર હતા, ’” ઇત્યાદિ તેનું વધુ ન કૂણિક રાજાની પટ્ટરાણી સુભદ્રાના વર્ણન જેવું જ સમજવું. तरस णं उदायणस्त्र रण्णो पुत्ते पभावईए देवीए अन्नए अभीतिनामं कुमारे होत्या, सुकुमाल० जहा सिवभद्दे जाव पच्चुवेक्खમાળે વિજ્ઞ” તે ઉદાયન રાજાને અભીજિકુમાર નામના પુત્ર હતા. તે પ્રભાવતીની કૂખે ઉત્પન્ન થયેલા હતા તે પણ સુકુમાર કરચરણવાળા હતા અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશામાં જેવું શિવભદ્રનુ વર્ણન કરવામાં આવ્યુ છે, એવુ' જ અભીજિતકુમારનું પણ વણુન સમજી લેવું. તે અભી. જિતકુમાર રાજ્યાદિકની દેખરેખ રાખવામાં રત (તપુર) રહેતા હતા. " तस्वणं उदायणरस रण्णो नियए भायणेज्जे केसी नाम कुमारे होत्था, सुकुमाळ નાવ સુવે ’’ તે ઉદાયન રાજાને એક સગે ભાણેજ હતા, જેનુ” નામ કેશીકુમાર હતું તે પણ સુકુમાર કરચરણુ આદિથી યુકત અને ઘણા જ દેખાવડા હતા.
“ सेणं उदायणे राया सिंधुसोत्रीरपामोक्खाणं, तिन्हं तेसट्टीणं णगगगरसयाण महासेणपामोक्खाणं दसहं राईण बद्ध मउडाणं विदिन्नछत्रचामरबालનીચળાળ ” તે ઉદાયન રાજા સિન્ધુસૌવીર આદિ ૧૬ જનપદોને, વીતભય આદિ ૩૬૩ નગરા, અને એટલી જ સુવર્ણાદિના ઉત્પત્તિસ્થાન રૂપ ખાણાના તથા જેમને છત્રચામર રૂમ માલયંજન દેવામાં આવ્યાં હતાં એવા મહાસેન આદિ દસ મુગટબદ્ધ રાજાઓના, અને “ઘૂળ રાપર, तलवर जाव सत्थवाहपभिईणं आहेवच्च जाव कारेमाणे पालेमाणे समणोवास મિળયજ્ઞીવાળીને નાવ વિરૂ '' બીજા પણ અનેક રાજા–ભૂપતિ, ઈશ્વર (યુવરાજ), તલવર (કૈાટવાલ) સાથે વાહ (મ`ડલપતિ) આદુિને અધિપતિ હતા તે પ્રજાજનાની રક્ષા કરવામાં રત રહેતા તે શ્રમણેાપાસક હતા અને જીવ જીવ તત્ત્વના સ્વરૂપના જાણુકાર હતા.
“तपणं से उड़ायणे राया अन्नया कयाई जेणेव पोलहसाला वेणेव उवा "જી" એક દિવસ ઉદાયન રાજા જ્યાં પૌષધશાળા હતી, ત્યાં ગયે ખારમાં શતકના પહેલા ઉદ્દેશકમાં શ`ખ શ્રમણાપાસક વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવુ' પ્રતિપાદન અહી ઉદાયન રાજા વિષે પણ કરવુ' જોઇએ.
"तए तरस उदायगस्त रण्णो पुत्ररत्तावरत्तक. लसमर्थसि धम्मजागरियं जागरमाणस्स ગયમેયાવે ગાસ્થિર ગાવ સમુન્નન્નિત્યા” રાત્રિના પશ્ચિમા કાળે ધમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
७