________________
ઉદાયન રાજા કા ચરિત્ર કા નિરૂપણ
-ઉદાયનવક્તવ્યતા
“ તેનું જાહેન તે† સમાં 2 ઇત્યાદ્દિ—
',
ટીકા-આગલા સૂત્રમાં સૂત્રકારે અસુરકુમારાવાસની વકતવ્યતાનું પ્રતિપાદન કર્યુ. જેઓ પેાતાના દેશસયમની અથવા સસયમની વિરાધના કર છે, તેમના આ અસુરકુમારામાં ઉત્પાદ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં એજ વાતને પુષ્ટિ આપી છે-તેનું ાઢેળ તેળ સમાં ચંપા નામ નચરી ફોચ્યા ” તે કાળે અને તે સમયે ચપા નામે નગરી હતી. તેનું વન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું. તે નગરીમાં “ પુળ્મદેવે વનમો” પૂર્ણ ભદ્ર નામનું ઉદ્યાન હતુ. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં કરેલા વણુન પ્રમાણે સમજવુ. तणं स्रमणे भगवं महावीरे अन्नया कयाई पुव्वाणुपुव्वि चरमाणे जाव विहरमाणे जेणेव पंचा नगरी, जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छ, उवागच्छित्ता जाव विहरइ ” કાઈ એક સમયે ગ્રામાનુ ગ્રામે વિહાર કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર જ્યાં પા નગરી હતી અને તેમાં જ્યાં પૂણ ભદ્ર ઉદ્યાન હતુ. ત્યાં પધાર્યા ત્યાં આવીને વનપાલની આજ્ઞા લઇને તેઓ તે ઉદ્યાનમાં વિરાજમાન થયા. “ તેનું કાઢેળ તેનું ભ્રમ વિદ્યુબ્રોવી સુ બળવસું ગૌમ નામ નયરે હોસ્થા-વળો” તે કાળે અને તે સમયે સિંધુ સૌવીર દેશમાં—સિંધુ નદીની પાસે સૌવીર નામના જનપદવિશેષમાં અનાવૃષ્ટિ આદિથી રહિત, અને ભચેાથી રહિત એવુ' વીતભય નામે નગર હતું ઔપપાતિક સૂત્રમાં જેવું ચ ́પા નગરીનું વર્ણન કર્યું છે આવું જ તેનું વર્ણન સમજવુ'. ‘ તન્ન ળ લીમચરણ નચરસ ફિયા ઉત્તરપુરચિમે સિીમાણ થ નં મિયાળે નામ ગાળે ફોરથા ” તેવીતભય નગરની ખહાર ઈશાન કામાં મૃગવન નામનું ઉદ્યાન હતુ તે ઉદ્યાન સમસ્ત ઋતુએનાં પુષ્પ અને ફુલાક્રિકે વધુ સમૃદ્ધ હતું તે નન્દન વન જેવું સુદર હતુ, ઈત્યાદિ રૂપે ઔષ પાતિક સૂત્રમાં આપેલા વણુન પ્રમાણે તેનુ વધુ ન કરવું જોઈએ. ધ तत्थ र्ण ઘીતિમયે તૈયરે કદાચળે નામંાચા હોસ્થા'' તે વીતભય નગરમાં ઉદાયન નામના રાજા રાજ્ય કરતે! હતા. “ મચા॰ વળગો ” તે માહિમવાન્ સમાન હતા,” ઇત્યાદિ વણુન ઔપપતિક સૂત્રમાં આપેલા વર્ણન પ્રમાણે જ સમજવુ',
""
तरस उदायणस्त्र रण्णो पभावई नामं देवी होस्था, सुकुमाल० घण्णओ " ઉદાયન રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તેના કરચરણ ઘણાં જ
'
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૬