________________
પાંચ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
પાંચમા ઉદેશાને પ્રારંભ૧૪માં શતકના આ પાંચમાં ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ-“શું નારકો અગ્નિકાયના મધ્ય ભાગમાંથી ઉલંઘનપૂર્વક ગમન કરી શકે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરનું કથન એજ પ્રમાણે શું અસુરકુમાર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પણ અગ્નિકાયનું ઉલ્લંઘન કરીને મધ્યભાગમાંથી જઈ શકે છે ખરાં? ઈત્યાદિ પ્રશ્નને અને તેના ઉત્તરો નારકે દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણ એજ પ્રમાણે અસુરકુમાર, પૃથ્વીકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય તિર્યનિક જીવો યથાયોગ્ય દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણ શું મહર્તિક દેવ બાહ્ય પગલેને ગ્રહણ કર્યા વિના જ પર્વતાદિકનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન થઈ શકે છે ખરાં? ઈત્યાદિ પ્રરૂપણ કે તેઓ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને જ પર્વતાદિકેનું ઉલ્લંઘન કરવાને શકિતમાનું થાય છે? ઈત્યાદિ નિરૂપણ.
નૈરયિકાદિક કે વિશેષ પરિણામ કા નિરૂપણ
–ૌરયિકાદિની વિશેષ પરિણામ વક્તવ્યતા“નેરા મતે ! માળિયાચાર અન્ન મળે” ઈત્યાદિ
ટીકાઈ- ચેથા ઉદ્દેશામાં પરિણામનું (પરિણમનનું) પ્રતિપાદન કરવામાં આવ્યું હવે સૂત્રકાર અહીં વ્યતિવ્રજનાદિક રૂપ જે વિચિત્ર પરિણામ છે, તેનું નિરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નેચા નું મં! શાળિદાચસ્થ મજ્જૈનને વીવusના?” હે ભગવન્ ! નારક જ શું અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જઈ શકે છે ખરાં ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! થેનરવ વીવણઝા, અરૂણ નો
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૭૬