________________
મહાવીર
''
ભગવન્ ! પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે- નોચમા ! તુવિષે નામે વળત્તે '' હે ગૌતમ ! એ પ્રકારના પરિણામ કહ્યા છે. “ સંજ્ઞા ” તે પ્રકારો આ પ્રમાણે છે-“ નીવળામે ચ अजीवपरिणामे य" (૧) જીવપરિણામ અને (ર) અજીવપરિણામ, “ ë ષ્નિામચં નિયેલું માળિયત્રં ” આ પ્રકારે પ્રજ્ઞાપનાનુ` ૧૩મુ પરિણામ પદ્મ અહી. સંપૂર્ણ`રૂપે કહેવુ જોઈએ દ્રવ્યનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિણત થવુ’, તેનું નામ પરિણામ (પરિણમન) છે. કહ્યુ પણ છે કેખામો ઘÌન્તનમનું” ઇત્યાદિ
પ્રજ્ઞાપનાના ૧૩માં પદમાં આ પ્રમાણે કહ્યુ છે-“ લીવરનામે નં મંતે ! વિષે વળત્તે ?'’ હે ભગવન્! જીવપરિણામ ફૅટલા પ્રકારનુ કહ્યુ' છે ? મહાવીર પ્રભુના ઉત્તર–“ તોયમા ! ” હે ગૌતમ ! “ વિષે વળશે ’’ જીપરિણામ દસ પ્રકારનુ કહ્યુ છે. “ સંજ્ઞદ્દા ” તે પ્રકાર આ પ્રમાણે છે– નફ પળિામે, રૂચિપરિણામે, યું સાચ, ઘા, લોન, ચોળે, નાળયંસનસિવયળાને '' ઇત્યાદિ ગૌતમ સ્વામી હવે એવા પ્રશ્ન પૂછે છે કે ૮૮ અન્નીવળામે મતે ! વિષે વળત્તે ?” હે ભગવન્ ! અજીવપરિણામ કેટલા પ્રકારનુ કહ્યું છે ?
66
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમાં પવિષે વળત્તે ” હે ગૌતમ ! અજીવપરિણામ દસ પ્રકારનુ કહ્યુ છે. “ तंजा ” તે પ્રકારા નીચે પ્રમાણે - ચંધવામે?, પરિણામે, વ છંટાળ૩, મેક, ખ, જાલ૮, ગગુરુચી, સર્વારગામે૨૦' ઇત્યાદ્રિ
ગંધ૬,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
, લ,
અન્તે ગૌતમ સ્વામી કહે છે કે-“ તેવું મતે ! દેવ અંતે! ત્તિ નાવ નિર્ ” “ હે ભગવન્ ! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યુ તે સથા સત્ય જ છે, ” આ પ્રમાણે કહી મહાવીર પ્રભુને 'દા નમસ્કાર કરીને તેએ પાતાના સ્થાને બેસી ગયા. /સૂ૦૫।। ૫ ચેાથે ઉદ્દેશક સમાપ્ત ।।૧૪–૪ના
૭૫