________________
ક્ષેત્રની અપેક્ષાએ તે ચરમ પણ હાઇ શકે છે અને અચરમ પણ હાઇ શકે છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે-જે ક્ષેત્રમાં કેવળજ્ઞાનીએ સમુદૂઘાત (કેવલીસમુદ્ધાત) કર્યાં છે, તે સમયે તે ક્ષેત્રમાં જ પુદ્ગલપરમાણુ હતુ,જે પુદ્ગલપરમાણુના સંબંધ તે કેવળીની સાથે હતેા–તે પરમાણુ તે કેવલીની સાથે ફરી સ`બધયુકત થઈને હવે કદી પણ તે ક્ષેત્રના આશ્રય કરી શકશે નહીં, કારણ કે કેવલી તે માક્ષમાં પહેાંચી ગયા છે, તેથી હવે તે ક્ષેત્રમાં તેમનું આગમન થઈ શકવાનું નથી તેથી એવા પરમાણુને ક્ષેત્રની અપેક્ષાએ ચરમ કહેવામાં આવ્યું છે. તથા સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ તે પરમાણુ એજ ક્ષેત્રમાં ફ્રી આશ્રય લઇ લે છે, તે અપેક્ષાએ તેને અચરમ કહેવામાં આવ્યુ છે. ‘હાહાલેસેળ સિય મે ત્તિય ગરમે '' કાળની અપેક્ષાએ પુદૂગલપરમાણુને ચરમ પણ કહ્યું છે અને અચરમ પણ કહ્યુ છે. આ પ્રકારના કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-જે પૂર્વાણુ સ્માદિ કાળમાં જે કેવલીએ સમુદ્ધાત કર્યાં, તે કાળે જે પરમાણુ વિદ્યમાન હતું તે પરમાણુ ફરી તે કેવલિસમુદ્ધાત વિશિષ્ટ કાળની પ્રાપ્તિ કરી શકશે નહીં, કારણ કે તે કેવલી માક્ષધામમાં વિરાજમાન હૈાવાને કારણે હવે ફરી તેમને સમુદ્લાત કરવાના પ્રસંગ આવવાને નથી તેથી તે દૃષ્ટિએ તે પરમાણુપુદ્ગલને ચરમ કહેવામાં આવ્યુ છે. તથા સામાન્ય કાળની અપેક્ષાએ તે પરમાણુ અચરમ છે. “ માયાદેàાં લિચ રશ્મિ, સિય મે ’' ભાષાદેશની દૃષ્ટિએ કયારેક પરમાણુ ચરમ ય છે અને કયારેક અચરમ હોય છે. આ કથનનુ તાપ નીચે પ્રમાણે છે-વિષક્ષિત કેવલિસમુદ્ધાતના અવસરે જે પુદ્ગલપરમાણુ વાંદિ ભાવિશેષ રૂપે પરિણત હતું, પુદ્ગલપરમાણુ કેલિસમુદૂધાત વિશિષ્ટ વધુ પરિણામની અપેક્ષાએ ચરમ ડાય છે, કારણ કે તે કેવલી નિર્વાણુ પામ્યા બાદ તે પરમાણુ તે વર્ણાદિ ભાવપરિણામને પ્રાપ્ત કરશે નહી' સાધારણ ભાવની અપેક્ષાએ તે પરમાણુને અચરમ કહ્યું છે, કારણ કે તે ફરી તે ભાવને પ્રાપ્ત કરવાનુ' હાય છે. શાસ્′ા
પરિણામ કે ભેદોં કા નિરૂપણ
-પરિણામભેદ વક્તવ્યતા
વિષે નું મને! પરિનામે વન્ત” ઇત્યાદિ
ટીકા-આની પહેલા સૂત્રમાં પરમાણુપુદ્ગલના ચરમ અને અચરમ, એવાં એ પરિણામ કહ્યાં છે. પરિણામનુ પ્રકરણ ચાલુ હેાવાથી હવે સૂત્રકાર તેના ભેદાની પ્રરૂપણા કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ વિષે જં મતે ! નિામે વળત્તે ?” હું
k
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
७४