________________
हए पडिनियत्ते समाणे तमेव गोसालरस मखलिपुत्तस्स सरीरगं अणुडहमाणे२
તો બંતો અguવિ” તે ત્યાંથી નીચે પડી તે પાછી ફરીને એજ ગોશાલકના શરીરને વારંવાર દઝાડતી આખરે તેના જ શરીરની અંદર દાખલ થઈ ગઈ. “તળે રે જાણે મંઢિપુરે નળ તેuળે અન્ના માળે રૂમ મ માવી રચાતી” ત્યારે મખલિપુત્ર ગોપાલક પિતાના તેજથી (તેજલેશ્યાથી) આક્રાન્ત (અભિવ્યાત-દિગ્ધ) થયા અને એવી પરિસ્થિતિમાં મુકાયેલા તેણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-“1 of आउसो ! कासवा! मम तवेणं तेएणं अन्नाइट्टे समाणे अंतो छण्डं मासाण પિત્ત નારાયણરીરે રાવતી શરમથે વ ારું રિતિ” હે આયુ. મન્ ! કાશ્યપ ! કાશ્યપગોત્રીય ! મારા તપથી જન્ય તેજેસ્થાથી અભિવ્યાસ થયેલા તમે છમાસમાં પિત્તજવરથી પરિગત શરીરયુક્ત થઈને-દાહની વ્યત્કાન્તિથી છઘસ્થ અવસ્થામાં જ મરી જશે. “તપ કમ મંજવં મgવીરે સારું નંપુરં વં વાણી” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મખલિપુત્ર ગે શાલને આ પ્રમાણે કહ્યું-“નો હજુ ન જોસાઢા ! તા તને તેof નાટ્ટે સનાળે તો sta Rારું રિસારિ” હે ગોશાલ ! એ વાત તો નિશ્ચિત માની લે, કે તારી તપજન્ય તેજોલેશ્યાથી અભિવ્યાસ થયેલે હું છ માસમાં પિત્તજવર યુક્ત શરીરવાળે થઈને દાહની વ્યુત્કાન્તિથી છઘસ્થ અવસ્થામાં મરીશ નહીં. પરંતુ “શ of બગાડું સોઢનવાસારું ત્તિને સદથી નિરિણામિ” હું બીજા સોળ વર્ષ સુધી જિન અવસ્થામાં સુહસ્તીની જેમ વિચરણ કર્યા કરીશ. “તમે જે જોનારા ! અcqનાર સાઈ तेएणं अन्नाइटे समाणे अंतो सत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जाव छउमत्थे चेव ૪.૪ રિવિ ” પરંતુ હે ગોશાલ ! તું તારી પિતાની જ તેજલેશ્યા વડે અભિવ્યાત થવાને કારણે સાતરાત્રિ પૂરી થયા પહેલાં, પિત્તજવર પરિગત શરીરવાળે થઈને દાહની વ્યુત્કાન્તિથી છઘ અવસ્થામાં જ મરણ પામીશ. "तए णं सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु बहुजणो अन्नमन्नस्स एवमाइ.
વ, વાવ પુર્વ પરવેરૂ” ત્યાર બાદ શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ પર ઘણું લેકે ભેગા થઈને એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, આ પ્રમાણે પ્રતિપાદન કરવા લાગ્યા, આ પ્રમાણે પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને આ પ્રમાણે પ્રરૂપણું કરવા લાગ્યા. “પર્વ છુ તેવાણુવિયા સાવરથી નગરી વહિયા વોર ફg ટુ નિળા સંવંતિ” હે દેવાનુપ્રિયે ! આ શ્રાવસ્તી નગરીની બહાર કાષ્ઠક ચત્યમાં બે જિન વચ્ચે આ પ્રકારની વાતચીત ચાલી રહી છે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧