________________
વાણા” ત્યાર બાદ વંદણનમસ્કાર કરીને વિનયપૂર્વક બને હાથ જોડીને તેઓ તેમની પર્યું પાસના કરવા લાગ્યા. “સિ! પળે મા મહાવીરે સીજું અTI વાણી” “સિંહ” આ પ્રકારે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીરે સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું – “સે રહા goiારિયાપ વટ્ટમાઇરસ ગમેગાવે નાવ પu ” “હે સિંહ! જ્યારે તમે ધ્યાનમાં બેઠાં હતાં, ત્યારે તમારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલિપત, પ્રાર્થિત અને મને ગત વિચ ર ઉત્પન્ન થયે હતે-“મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક પ્રકટ થયે છે. આ દાહજનક, પ્રચંડ આદિ વિશેષણવાળા આ રોગને કારણે તેઓ છસ્થાવસ્થામાં જ કાળધર્મ પામશે ત્યારે અન્યતીથિક એવું કહેશે કે મહાવીર સ્વામી તે છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે. તે કારણે તમારા મનમાં દુઃખ ઉત્પન્ન થયું છે. આ મનમાનસિક દુઃખને તમે હજી સુધી કોઈની પાસે પ્રકટ કર્યું નથી. (માનસિક દુઃખને મને માનસિક દુઃખ કહે છે) આ મનમાનસિક દુઃખને લીધે તમે આતાપના ભૂમિ પરથી નીચે ઉત. રીને માલુકાકક્ષ વનમાં જઈને હિબકાં ભરી ભરીને મોટેથી રડવા લાગ્યા હતા. કહે સિંહ અણગાર ! મારી વાત ખરી છે ને ? ” ત્યારે સિંહ અણગારે તેમની વાતનું સમર્થન કરતાં આ પ્રમાણે કહ્યું-“ દંતા, શ”િ “ હા ભગવાન ! આ૫ જે કહે છે તે સત્ય જ છે. “તં નો હુ કહું સીહા ! गोसालास मखलिपुत्तस्स तवेण तेएण अन्नाइडे समाणे अंतो छण्हं मासाणं લાલ જારું છું” હે સિંહ! હું મંખલિપુત્ર શૈશાલની તપજન્ય તે લેસ્થાના પ્રભાવથી છ માસના સમયમાં છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામવાને નથી જે કે મારું શરીર પિત્તજવરથી યુકત બની ગયું છે અને મારા શરીરમાં દાહ થઈ રહ્યો છે, છતાં પણ છ માસમાં મારૂં મરણ થવાનું નથી, એ નિશ્ચિત છે. “સરું મારું ગઢવોટરવાહાહું ગિળે સુથી વિરિરાશિ?” આ છ માસ વ્યતીત થઇ ગયા બાદ બીજાં ૧પ (સાડા પંદર) વર્ષ સુધી હું જીવતો રહીશ અને જિન રૂપે જ ગંધહસ્તીના સમાન વિચરણ કર્યા કરીશ. “જ8૬ i સુગં નહીં! મેંઢિri Rચર ગારરૂળી ળિ” તો હે સિંહ અણગાર! મારા મરણનો ભય છેડી દઈને તમે મેંદ્રિકગ્રામ નગરમાં રેવતી ગાથાપનીને ઘેર જાઓ, “તસ્થળે રેવા પEકાળી મમ' બાપ તુવે રોચારીના વવણિયા, તે નો જો” તેણે મારે નિમિત્ત બે કપોતશરીર પકાવ્યાં છે. અહીં કોતપક્ષીવિશેષના જેવાં જ ફલવિશેષ હોય છે, તેમને “કતિકશબ્દ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૧ ૪