SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 66 કબૂતર રૂપ પક્ષીવિશેષને પકવવાની વાત અહી. માનવી જોઈએ નહી' આ નાનકડુ... વિશેષ “નાપુ” ભૂરૂ કાળુ અથવા જે ‘ પેઠા ’ને નામ પ્રસિદ્ધ છે તેના રંગ કબૂતર જેવા હાય છે. આ પ્રકારે ર`ગની સમાનતાને લીધે અડી ‘કપાતક' પદ્મ દ્વારા તે વિશેષને ગ્રહણુ કરવામાં આવ્યુ છે, એમ સમજવું અથવા કપાત શરીરની જેવાં જ એ ભૂરા રગના કૂષ્માંડક ફ્લે રેવતીએ સંસ્કારયુકત કર્યાં છે-રાંધીને તૈયાર કર્યાં છે-તેને પાક બનાન્યે છે, તેવું મારે કાઈ પ્રત્યેાજત નથી, કારણ કે તે આષાકમાં દોષથી દુષિત હાવાને કારણે મારે માટે અકલ્પ્ય છે. “અસ્થિ છે અન્ને પયિશ્ચિત્ મજ્ઞારજટલ ઇમંતર, સબાન્દ્” પરન્તુ તેણે થાડા દિવસ પહેલાં કુકકુટમાંસખીજપૂરક–બિજોરાપાક બનાવ્યા છે, તેા તમે તે વહેરી લાવા. અહી* "" " मज्जारकडए મારકૃત ' આ શબ્દના અર્થ “માર નામના વાયુનું શમન કરવાને માટે સંસ્કૃત કરેલા (તૈયાર કરેલા)” થાય છે, અથવા તે પાક માજા૨ વાયુના વિનાશ કરનારા છે, અથવા-માર (વિરાલિકા) નામની વનસ્પતિવિશેષમાંથી ખનાવેલે છે. આ ખિોરાપાક લાવવાનું શા માટે કહેવામાં આવ્યું છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે—તે બિન્નેરાપાક તેણે મારા નિમિત્તે અનાચે નથી પશુ અન્યને નિમિત્ત બનાવ્યેા છે. તેથી દ્વેષરહિત હાવાને કારણે તે ગ્રાહ્ય છે, તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે મારે તે મિત્રરાપાકનુ` જ પ્રયાજન (જરૂર) છે. વ तपणं से खीहे अणगारे समणेण भगवया महावीरेण एवं वृत्ते समाणे હતુતુકે લાવ ચિપ સમળ' મળવ`મહાવીર ચંદ્દ, નર્મદક્ ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યુ', ત્યારે સિંહ અણુગાર હુ` અને સતૈષ પામ્યા. તેમનું હૃદય આનંદથી નાચી ઊઠયું આ પ્રકારે ખૂબ જ પ્રસન્ન થયેલા તેમણે મહાવીર પ્રભુને વંદણા કરી અને નમસ્કાર કર્યાં. “ યંત્તિા, સૂત્ર'બ્રિતા અતુયિમવક્રમસંમત મુળેશ્વયં વ્રુદ્દેશ '' વંદણુાનમસ્કાર કરીને, તેમણે ત્વરા અને ચપલતાથી રહિત અને આવેગરહિત ભાવપૂર્વક સદારક મુહપત્તીની પ્રતિલેખના કરી. “પત્તિàન્નિા ના ગોયમનામી ગાય એળેવ અમને મળવા મહાવીરેàળવાજી ” મુહુપત્તીની પ્રતિલેખના કરીને ગૌતમ સ્વામીની જેમ (પૂર્વક્તિ વર્ણન અનુસાર) મહાવીર ભગવાનની પાસે આવ્યા. જીવનચ્છિતા ભ્રમળ અનવ મહાવી, વદ્દ, નમસક્ 'ત્યાં આવીને તેમણે કરી શ્રમણુ ભગવાન મહાવીરને વણુા કરી અને નમસ્કાર કર્યાં. "व दित्ता, नमस्रित्ता समगर भगवओ महाविरस्स अंतियाओ सालकोट्टयाओ ચાઓ પણિનિલમર” વા નમસ્કાર કરીને તેએ મહાવીર ભગવાનની પાસેથી અને તે શાલ કાષ્ઠક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “ વૃદ્ધિનિવૃમિન્ના ** શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૧૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy