________________
.. 66
अतुरिय जाव जेणेव मेंढियगामे नयरे तेणेव उवागच्छह ' ત્યાંથી નીકળીને વરારહિત, ચપલતારહિત અને વેગવર્જિત ગતિથી ચાલતા ચાલતા તે મ‘કિગ્રામ નગરમાં આવ્યા. “ લુવાøિત્તા મેઢિયામ' નચર મા મોળ जेणेव रेवई गाहावइणीए गिहे तेणेव उवागच्छइ ” પછી મ’કિગ્રામ નગરના મધ્યભાગમાં થઇને જ્યાં ગાથાપત્ની રેવતીનું ઘર હતું, ત્યાં આવ્યા. “ સત્રાજિત્તાક શાાવળીવનિંદું જીવિ” ત્યાં જઈને તેમણે ગાથાપત્ની ર્વતીના ઘરમાં પ્રવેશ કર્યાં. “ સદ્ ળ સારૈયરૂં ગાહાવળી સીદ્ अणगारं एज्जमाण पासइ ’” ત્યારે તે ગાથાપત્ની રૈવતીએ પાતાના ઘરમાં પ્રવેશતા તે સિંહ અજુગારને જોયા. ‘“ વાણિત્તા ઘટ્ટનુઢ્ઢા વિષ્નામેન બાસનાનો अब्भुटुइ ” તેમને જેને ખૂબ જ હર્ષોં અને સંતોષ પામીને તે તુરત જ પેાતાના આસનેથી ઊઠી. अन्भुट्ठित्ता सीहं अणगारं सत्तट्ठपयाई अणुगच्छइ " ઊઠીને તે સાત આઠ પગલાં તેમની સામે ગઈ. “ભ્રૂજી રિટા તિવ્રુત્તો આચાળિયાળિ' સામે જઈને ત્રણ વાર તેમનુ' આદક્ષિણ પ્રદક્ષિણ करिता वंदs, नमसइ, वंदित्ता नमसित्ता एवं बयासी " આદક્ષિણ પ્રદક્ષિણ કરીને તેણે તેમને વણા કરી અને નમસ્કાર કર્યાં. વંદણુાનમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે પૂછ્યુ -“ સંયિંતુ ળ વૈવાળુવ્લિયા ! માનમનવોચન '' હે દેવાનુપ્રિય ! કમાવા, આપના અહી. આગમનનું શું પ્રયાજન છે ? < સદ્ ગં તે સીદ્દે ગળવારે રેવડું નાાવળિ પણ વચાલી ” ત્યારે તે સહુ અણુગારે તે ગાથાપત્ની રેવતીને આ પ્રમાણે જવાબ આપ્યા " एवं खलु तुम देवाणुप्पिये ! समणस्स भगवओ महावीरस्स अट्ठार दुवे कबोयसरी उवक्खडिया, तेहि नो अट्ठो ” હૈ દેવાનુપ્રિયા ! તમે ભગવાન મહાવીરને માટે એ કપેાતશરીર-કૂષ્માંડક ફૂલ-પકાવ્યાં છે, તે અમારે માટે અકલ્પ્ય છે, કારણ કે આધાકમાં દેષથી દૂષિત હાવાને કારણે મહાવીર સ્વામીને તે કલ્પે એમ નથી. પરંતુ " अस्थि ते अन्ने परियासिए मज्जारकडए કુન્નુન'લક્ ચશ્માદ્િસેળ અઠ્ઠો' તમે કાલે જે માજા કૃત-વાયુવિશેષનું શમન કરનારા-કુટમાંસક બનાવેલ છે, એટલે કે ખિજોશના જે પાક ખનાખ્યા છે, તે વહેારાવે, તેનું જ અમારે પ્રયાજન (જરૂર) છે. “ तए சு સા રેવરે ના ફળી છીદ્દે અળવાર ' વચારી ” ત્યારે તે ગાથાપત્ની દેવતીએ સિ’હુ અણુગારને આ પ્રમાણે પૂછ્યુ - સં રહા ! છે નાળી સવÉી વાતેનું સત્ર પણ અત્રે મમ સાવ સà ્મરણાર્’હું સિંહુ
,,
((
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૧૬