________________
અણગાર ! કેવાં તે જ્ઞાની અથવા તપસ્વી પુરુષ છે કે જે જ્ઞાની તપવી પુરુષે મારા દ્વારા ગુપ્ત રૂપે સંપાદિત કરાયેલ આ ઉકતાર્થને (આપે કહેલી વાતને, કૂષ્માંડક ફલને પાક અને બિજોરાપાક બનાવવાની વાતને) આટલી બધી જલદી કહી દીધી છે, “કો જં તુ જ્ઞાારિ” અને જેની પાસેથી તમે આ વાતને જાણી ગયા છે ? “પ સવંg નાવ કોળું જાળામ” રેવતી ગાથાપત્નીના આ જિજ્ઞાસિત અર્થના ઉત્તરમાં બીજા શતકના પહેલા ઉદ્દેશકમાં, સ્કન્દકના પ્રકરણમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ, એટલે કે આ વાત મેં મહાવીર પ્રભુના કહેવાથી જાણે છે. “તર ii ના રેવ જણાવશુળી अणगारस्म अंतियं एयम? सोचा निसम्म हदुतुट्ठा जेणेव भत्तघरे तेणेव उवाग૨૭જ્યારે રવતી ગાથાપનીએ સિંહ અણગારના મુખે આ પ્રકારની વાત સાંભળી, ત્યારે ખૂબ જ હર્ષ અને સંતોષ પામીને તે આહારગૃહમાં (રસોડામાં) ગઈ “૩ાા૪િત્તા પર બોઘા, મોuત્તા મેળેવ તીરે અળm તેણેવ કાળજી” ત્યાં જઈને તેણે ડબાના ઢાંકણાને ખોલી નાખ્યું, ત્યાર બાદ તે ડબ્બો લઈને તે સિંહ અણુગાર પાસે આવી. “વાછિત્તા વીસ અનાજણ પરિમifણ ત ર સ નિ”િ ત્યાં આવીને તેણે તે સઘળે બિજોરાપાક સિંહ અણુગારના પાત્રમાં એક સાથે નાખી દીધે. " तए णं तीए रेवईए गाहावइणीए वेणं दबसुद्धणं जाव दाणेणं सीहेअ णगारे વરિટાઈમ સમાજે તેવા નિરઆ પ્રકારના દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ પાત્રશુદ્ધ આદિ વિશેષણવાળા દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરવાને કારણે રેવતી ગાથાપત્નીએ દેવાયુનો બન્ધ કર્યો. “હા વિકરણ રાવ =વિરાણે જેવા જાહાવળા, દેવર જાણાવળી માસખમણને પારણે વિજય ગાથાપતિએ મહાવીર સ્વામીને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા, ત્યારે ધનનીવૃષ્ટિ આદિ જે પાંચ દિવ્ય પ્રકટ થયાં હતાં, એવાં જ પાંચ દિવ્ય રેવતી ગાથાપનીને ત્યાં પણ પ્રકટ થયાં. અહીં છેલ્લું દિવ્ય બતાવવામાં આવ્યું છે-“ગાથાપત્ની રેવતીએ પિતાને જન્મ અને જીવિત સાર્થક કર્યું છે, એવી દેવોએ આકાશમાંથી ઘોષણા કરી. તણ સી મારે તેવા નાણાવાળીજિલ્લા નો નિયમરૂં” ત્યાર બાદ તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીને ઘરમાંથી બહાર નીકળ્યા. “ફિનિવમિત્તા મેં વિચાર્મ નચર મંન્ને મળે નિઝત્યાંથી નીકળીને મેંઢકગ્રામ નગરના મધ્યભાગમાંથી પસાર થયા. “નિરિજીત્તા કહા જોમસામી મત્તા કાર પરિરર” ચાલતાં ચાલતાં તેઓ કેષ્ઠિક ચિત્યમાં મહાવીર ભગવાનની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તે આહારપાણે ભગવાન મહાવીરને બતાવ્યાં. બીજા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૧ ૭