________________
શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન-ગૌતમ સ્વામી આહાર કેવી રીતે બતાવે છે તે કથન-કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ કરવું જોઈએ. “
પત્તા હમાર૪ માવો મહાવરણ gififa સમં નિરિરૂ” ભક્ત પાન બતાવ્યા બાદ, તેમણે તે સમસ્ત ભક્તપાન (આહાર) એક સાથે શ્રમણ ભગવાન મહાવીરના હાથમાં મૂકી દીધું. “તt of મળે માવે મહાવીરે સામુદિઋણ =ાર મળsણાવવા વિમિવ ઉન્નમૂળેિ તમારે તીર ઢોલિ પરિવ” ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે અમૂચ્છિત ભાવથી–આસક્તિરહિત ભાવથી, અને ગૃદ્ધિરહિત ભાવથી, જેવી રીતે સર્ષ દરમાં પ્રવેશ કરે છે, એ જ પ્રમાણે તે આહારને શરીર રૂપે કોઠામાં નાખી દીધા. ‘તા છે તમારા માવો મહાવીર તમાહારં ગઠ્ઠાચિરણ ભાગર# છે વિણે સોનાને લાામેલ કવલમ ” આ બિજોરાપાકનું સેવન કરવાથી, શ્રમણ ભગવાન મહાવીરને તે વિપુલ ગાંતક તુરત જ શમી ગયે. “હુદ્દે કાજુ, અરો, રઢિચારી” હુષ્ટ થઈ ગયા. નીરોગી થઈ ગયા અને બલિષ્ઠ શરીરવાળા થઈ ગયા. “વમળા, તાઓ સનળીનો, તદા તારા, તુમો પરિચાગો” મહાવીર પ્રભુને તે વિપુલ રોગ દૂર થઈ જવાથી શ્રમને સંતોષ થયે, શ્રમણીઓને સંતોષ થ. શ્રાવકને સંતોષ થયો, શ્રાવિકાઓને સંતોષ થયે, “તુદા રેવા, ટ્રાવો देवीओ, सदेवमणुयासुरे लोए तुढे हटे जाए समणे भगव' महावीरे हदे तुझे, समणे આ પ્રદાવીર દાત” દેવેને સંતોષ થયા, દેવીઓને, સંતોષ થયા, દેવ. મનુષ્ય અસુયુકત આ લોક તુષ્ટ થશે, વધુ શું કહું-શ્રમણ ભગવાન મહાવીર હતુષ્ટ થઈ ગયા છે, શ્રમણ ભગવાન મહાવીર હૃષ્ટતુષ્ટ થઈ ગયા છે.” એ વિચાર કરીને સૌ હૃષ્ટતુષ્ટ થઈ ગયા. સૂ૦૧લા
–ગાથાપની રેવતીના દાનની સમીક્ષા“કુરે વાવોથી” અને “રિયાણિ મન્નાઇ હુકમંag” આ સૂત્રાશને આધારે કેટલીક વ્યકિતઓ એ આક્ષેપ કરે છે કે મહાવીર ભગવાને માંસનો આહાર કર્યો હતો. તેઓ મેહ-અજ્ઞાનને કારણે જ આ પ્રકારને આક્ષેપ કરે છે. મહામહનીય કર્મના ઉદયને લીધે જ તેઓ એવું કથન કરે છે. તેમને એટલું પણ ભાન નથી કે સાધુઓને આચાર કે હોય છે તેમને કેવી વસ્તુ કપે છે અને કેવી ક૫તી નથી? ધર્મને મર્મ શું છે? અને તીર્થકરને આચાર કે હોય છે. પિતાના મનથી જ ઉપજાવી કાઢેલા અર્થનું પ્રતિપાદન કરનારા તે લેકે પરમાર્થથી (ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી) રહિત છે, એમ માનવું જોઈએ એવી વ્યકિતએ આ પદેને કેવો અર્થ કરે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે. “હે સિંહ અણુગાર! મેઢિકગ્રામ નગરમાં રેવતી ગૃહપત્નીએ મારે માટે છે કપતશરીર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૧૮