________________
થયે છે. તથા “તે રૂક્ષી અને અરૂક્ષી --રૂક્ષસ્પર્શવાળું અને નિષ્પ સ્પર્શ વાળું એક સમય સુધી જ થયું છે, ” એવું જે પૂછવામાં આવ્યું છે તે ધરૂપ પુદ્ગલને અનુલક્ષીને જ પૂછવામાં આવ્યું છે, કારણ કે બે આદિ અણુવાળા કંધને એકદેશ રૂક્ષ હોય છે, અને બીજે દેશ અરૂક્ષ હોય છે. આ રીતે તેમાં એક સાથે રૂક્ષસ્નિગ્ધ પેશને સદ્ભાવ હોય છે હવે એજ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી આગળ જે પ્રશ્ન પૂછે છે તે આ પ્રમાણે છે“વિ ર જ જાળ મોજવ અને પરિણામે gfપળમ” હે ભગવન! એક વર્ણાદિ પરિણામની પહેલાં જ તે પુલકરણ-પ્રવેગકરણ અને વિસ્ત્રસાકરણ, આ કારણે દ્વારા કાળા, નીલા, પીળા, આદિના ભેદથી અનેક વર્ણવાળું, અને ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિના ભેદથી અનેક રૂપવાળું – અનેક વદિપર્યાયવાળું તથા અનેક રૂપપર્યાયવાળું થયું છે ખરું?” આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે-જે તે મુદ્દલપરમાણુ રૂપ હય, તે સમયદની અપેક્ષાએ અનેક વર્ણાદિ રૂપે પરિણત થયું છે ? તથા જે તે સ્કંધ રૂપ હોય, તે એક સાથે પણ શું તે અનેક વર્ણાધિરૂપે પરિણત થયું છે? તથા–“ભટ્ટ પરિણામે નિષિ મારૂ, તો ઘરા ઘાવને grદરે રિયા ?”
જ્યારે પુદ્ગલનું (પરમાણુનું અથવા સકધનું) તે અનેક વર્ણાદિ રૂપ પરિણામ નિજીણું થઈ જાય છે–પરિણામાનોત્પાદક કરણના સદુભાવને લીધે ક્ષીણ થઈ જાય છે–ત્યારે શું તે પુલ વર્ષાન્તર રહિત હોવાથી એક વર્ણવાળું અને વિવક્ષિત ગંધાદિ પર્યાયની અપેક્ષાએ અપર પર્યાના અભાવને લીધે શું તે એક રૂપવાળું હોય છે ખરું આ પ્રકારના આ પ્રશ્ન છે.
આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે–“દંતા, મા! પણ જે રોજજે તીર સંવ વાવ ઘરે શિવા” હા, ગૌતમ ! આ પુદ્ગલ (પરમાણુ રૂપ અને સ્કંધરૂપ પુદ્ગલ) પૂર્વોકત અનંત, શાશ્વત અતીતકાળમાં એક સમય સુધી રૂક્ષ સ્પર્શવાળું, તથા એક સમય સુધી અરૂક્ષસ્પર્શવાળું થયું છે, અને સકંધ રૂપ પુદ્ગલ એક સમય સુધી જ રૂક્ષઅરૂક્ષ (રૂક્ષસ્નિગ્ધ) રૂપ બે પર્ણોથી યુકત થયું છે. તથા એક વર્ણાદિ રૂપ પરિણામનાં પહેલાં તે પ્રયોગકરણ અથવા વિસ્રસાકરણ દ્વારા અનેક વદિ રૂપ પરિણામવાળુંઅને અનેક વણું પરિણામવાળું અને અનેક રૂપપરિણામવાળું થયું છે.
અ રે પરિણામે રિત્તિને અવરૂ,તો વઝા પર ઘા ઉત્તરા” પરમાણનું તથા સકંધનું આ પરિણામ જયારે નિર્ણ થઈ જાય છે, ત્યારે તે એક વર્ણવાળું અને એક રૂપવાળું થઈ જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gg મતે ! વોrછે વહુન્ન પાસાં માં” હે ભગવન્ ! આ પુદ્ગલ (પરમાણુરૂપ અને સ્કંધ રૂ૫ પુદ્ગલ) વત માનરૂપ શાશ્વતકાળમાં શું એક સમય સુધી રૂક્ષ હોય છે? અથવા શું એક સમય સુધી અરૂક્ષ હોય છે? અથવા સ્કંધ રૂપ પુદ્ગલ શું રૂક્ષનિગ્ધ રૂપ અને પ્રકા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૬૯