________________
માત્ર સ્પર્શેન્દ્રિય જ હાય છે. તેથી તેએ સ્પર્શાદ ૬ વિષયાને જ અનુભવ કરે છે, એમ સમજવુ પૃથ્વીકાયિકાની જેમ પૃષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકા પશુ ઉપયુક્ત ૬ ઈષ્ટાનિષ્ટ સ્પાદિકાના અનુભવ કરે છે, એમ સમજવુ,
(C
નેચા સત્તદુાળારૂં વનુમનમાળા વિત્તિ ” દ્વીન્દ્રિય જીવા સાત સ્થાનાના અનુભવ કરે છે. કારણ કે પૂર્વોક્ત ૧૦ સ્થાનામાંથી શબ્દ, રૂપ અને ગંધ આ ત્રણ સ્થાનાને અનુભવ તે કરી શકતા નથી. કષ્ણેન્દ્રિય, નેત્રન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયેા તેમને હાતી નથી તેથી તેએ શબ્દ, રૂપ અને ગધના અનુભવ કરી શકતા નથી એકેન્દ્રિય જીવેાના જેવાં જ ૬ સ્થાના અને રસ રૂપ સ્થાન, એમ સાત સ્થાનાના તે અનુભવ કરે છે. રસ, સ્પૉંદિ સાત સ્થાન તેમનામાં પશુ ઈષ્ટાનિષ્ટ રૂપ હોય છે, એમ સમજવું, દ્વીન્દ્રિય જીવા ત્રસ હાય છે, તેથી તેમનામાં અન્ને પ્રકારની ગતિના સદ્ભાવ હાય છે. જે ભવતિ છે, તે ઉત્પત્તિ સ્થાનની વિશેષતાને લીધે ઇાનિષ્ટ રૂપ હોય છે. એજ વાત “સંજ્ઞા-ટ્વાળિટ્ટા રહ્યા, મેસં જ્ઞાનચાળાં ’ આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે દ્વીન્દ્રિય જીવેા ઈટાનિષ્ટ રસાને, ઈટાનિષ્ટ સ્પર્શીને, ઈષ્ટાનિષ્ટ ગતિને, ઈષ્ટાનિષ્ટ સ્થિતિને, ઈટાનિષ્ટ લાવણ્યને, ઈટાનિષ્ઠ યશ અને કીર્તિને તથા ઈટાનિષ્ટ ઉત્થાન, કર્મ, ખળ, વી, પુરુષકાર અને પરાક્રમને ભાગવે છે.
‹ àરૂં તેયાળ અદાળાદું વવનુમનમાળા વિત્તિ ” ત્રીન્દ્રિય જીવે (સ્પર્શ, રસના અને ઘ્રાણુ, આ ત્રણ ઇન્દ્રિયેાવાળા જીવે.) (૧) ઇષ્ટાનિષ્ઠ રસેાના, (૨) ઇષ્ટાનિષ્ટ સ્પર્ધાંના, (૩) ઈટાનિષ્ટ ગતિને, (૪) ઈષ્ટાનિષ્ટ સ્થિતિના, (૫) ઈષ્ટાનિષ્ટ લાવણ્યને, ઈષ્ટાનિષ્ટ યશ અને કીતિના (૭) ઈટાનિષ્ટ ગધને અને (૮) ઈટાનિષ્ટ ઉત્થાન, કર્મ, ખળ, વીય, પુરુષકાર અને પરાક્રમના અનુભવ કરે છે. આ જીવામાં ચક્ષુઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના અભાવ હાવાને કારણે તે રૂપ અને શબ્દને અનુભવ કરી શકતા નથી, બાકીના આઠ વિષયાના જ અનુભવ કરી શકે છે.
‘વરિયા નવઢ્ઢાળારૂં વનુમનમાળા વિત્તિ ” ચતુરિન્દ્રિય જીવા નવ સ્થાનાને અનુભવ કરે છે. તેમને કણેન્દ્રિય હાતી નથી, તેથી તેઓ શબ્દના અનુભવ કરી શકતા નથી ખાકીનાં નવ સ્થાનાના તેઓ અનુભવ કરે છે. આ ઈષ્ટાનિષ્ટ રૂપ સ્થાનેા આગળ કહ્યા પ્રમાણે જ સમજવા,
" पंचिदियति रिक्ख जोणिया दस ठाणाई पच्चणुब्भवमाणा विहरंति ” પાંચન્દ્રિય તિય ચા છે, તેઓ પણ પૂર્વોક્ત દસ સ્થાનાના જ અનુભવ કરે છે. “ સંગહા-દુાનિટ્રા રા નાથ પામે' તે સ્થાના નીચે પ્રમાણે છે-(૧) ઈટાનિષ્ટ શબ્દ, (૨) ઈષ્ટાનિષ્ટ રૂપ, (૩) ઇષ્ટાનિષ્ટ રસ, (૪) ઇષ્ટાનિષ્ટ સ્પર્શ, (૫) ઈટાનિષ્ટ ગધ, (૬) ઇષ્ટનિષ્ટ ગતિ, (૭) ઈટાનિષ્ટ સ્થિતિ, (૮) ઈષ્ટાનિષ્ટ યશ અને કીતિ (૧) ઇટાનિષ્ટ ઉત્થાન, ક્રમ, બળ, વીય,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૮૪