________________
પુરુષકાર અને પરાક્રમ આ દસ સ્થાનના પંચેન્દ્રિયતિય ચે અનુભવ કરે છે. “ મનુલ્લા વિ” એજ પ્રમાણે મનુષ્યા પશુ પૂર્વોક્ત ઇષ્ટાનિષ્ટા દસ સ્થાનાના જ અનુભવ કરે છે. ‘- વાળમંતઽોષિયવૈમાનિયા ના મુત્યુ,મારા ’’ વાનન્ય તર, ન્યાતિષિક અને વમાનિક દેવે, અસુરકુમાશના જેવાં જ ઈષ્ટ શબ્દથી લઈને ઈષ્ટ ઉત્થાન, કમ ખલ, વીર્ય પુરુષકાર અને પરાક્રમ પર્યન્તના ૧૦ ઈષ્ટ સ્થાનાના અનુભવ કરે છે. સૂર્
દેવ વિશેષ કા નિરૂપણ
—દેવવિશેષ વક્તવ્યતા—
“ સૈવે નં.મંતે ! મહિતિર્ ગાય મારીોલે" દયાદિ— ટીકા — —આ સૂત્રમાં સૂત્રકારે દેવના સબંધમાં વિશેષ વક્તવ્યતાનું કથન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે" देत्रे णं भंते! महिढिए जाव महास्रोक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू તિચિન્વયં ના, સિિિમત્તિવા તેત્તત્ વાપરુંવેસર્વા ” હે ભગવન્ ! મહુદ્ધિક, મહાદ્યુતિક, મહાખળયુકત, મહે સુખસ'પન્ન દેવ છુ. ભવધારણીય શરીર સિવાયના ખાદ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ તિરછા પર્વતનું (જવાના માર્ગોમાં રસ્તે રાકીને તિછે રૂપે રહેલા પતનું) અથવા ભીંતનું (રસ્તા ૨ાકીને તિછા રૂપે રહેન્રી ભી’તનું) ઉલ્લંઘન કરવાને (એક જ વાર તેને પાર કરવાને) અથવા પ્રલંઘન કરવાને (વારવાર તેને પાર કરવાને) સમર્થ હાય છે ખરા ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ નોયમા ! નો ફળદ્રે ભ્રમદું ” હે ગૌતમ ! એવુ' અની શકતુ નથી. એટલે કે મહદ્ધિક દેવ ખાહ્ય પુદ્ગલેને ગ્રહણુ કર્યા વિના માર્ગોવરધાક તિરછા પા કે તિરછી ભીંતનું ઉલ્લઘન કે પ્રશ્વન કરવાને સમર્થ હાતા નથી.
kr
ગૌતમ સ્વામીના પ્રશ્ન- વેળ મતે ! મહિવૃત્તિવ્ નાવ માક્રોધવું યાજ્િરોમલે પયિાત્તાપમૂ તરિય નાવ વધેત્તત્ વ ” હે ભગવન્ ! મહે ડ્રિંક, મહાદ્યુતિક, મહાબલિષ્ટ, મહાયશસ્વી અને મહાસુખી દે શું બાહ્ય પુāાને (ભવધારણીય શરીરનાં પુદ્ગલે સિવાયનાં પુદ્ગલેને) ગ્રહણ કરીને જ શુ' માર્ગોવરાધન તિરછા પર્વતનુ' અથવા ભીતનુ ઉલ્લંઘન કરવાને અથવા પ્રલંઘન કરવાને સમર્થ હાય છે ખરા ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
,,
પમૂ ” હા, ગૌતમ ! એવુ`ખની શકે
૮૫