SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એટલે કે મદ્ધિક દેવ ખાદ્ય પુલેને ગ્રહણ કરીને, પોતાના માને રાકીને ઊભેલા પર્વત અથવા ભતનું ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરવાને સમથ હાય છે. હવે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે સેવ અંતે! સેકં મતે ! ત્તિ” “હે ભગવન્! આપે આ વિષયને અનુલક્ષીને જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્ ! આપે જે કહ્યું તે સČથા સત્ય જ છે. ’” આ પ્રમાણે કહીને તેમને વણા નમસ્કાર કરીને તેએ પેાતાના સ્થાને બેસી ગયા. સૂ૦૩।। ।। પાંચમા ઉદ્દેશક સમાસ । ૧૪–૫ । નૈરયયિકાદિ જીવોં કા નિરૂપણ —નૈયિકાદિ જીવવક્તવ્યતા—— “ ાનાિદું નાવ વં યાસી ઈત્યાદિ ટીકા-પાંચમાં ઉદ્દેશકમાં નારકાદિ જીવાની વકતવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી છે. આ છઠ્ઠા ઉદ્દેશકમાં પણ એજ જીવાની વક્તવ્યતાનું પ્રકારાન્તરે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, रायगिहे जाव एवं वयासी " રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યાં ધમ કથા સાંભળવાને પરિષદ નીકળી ધમ કથા સાંભળીને પરિષદ વિખરાઈ થઈ ત્યાર બાદ ધ શ્રમણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક અને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમણે પૂછ્યુ’- ખેડ્યા માં મંઢે ! વિમાહારા, પળિામા, જિ નોળિયા, િડિફ્યા વળત્તા ?” હે ભગવન્ ! નારકે કઈ વસ્તુના આહાર કરે છે? આહાર રૂપે ઉપયાગમાં લીધેલી વસ્તુને તેએ કયા રૂપે પરિણમાવે છે? તેમની ઉત્પત્તિનાં સ્થાન કયાં છે ? તેમના અવસ્થાનના હેતુ શેશ છે? ' મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચમા ! Àરચાળે પોહ્રા, શેશજીfeનામા, જોજનોળિયા, કમ્મોત્રા, મનિયાળા, ટ્ટિયા, મુળામેવ વિચિાસ યંતિ ” હે ગૌતમ ! નારકે પુદ્ગલના આહાર કરે છે, આહારિત પુદ્ગલાને પુદ્ગલ રૂપે જ પરિણુમાવે છે, શીતષ્ણુ સ્પર્શ વાળાં પુદ્ગલા ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મ શ્રમણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક અને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું- ખેડ્યા માં મંતે ! વિમાહારા, ‰િળિામા, જિ નોળિયા, િિા વાત્તા ?” હે ભગવન્ ! નારકે કઈ વસ્તુના આહાર કરે છે? આહાર રૂપે ઉપયોગમાં લીધેલી વસ્તુને તેએ કયા રૂપે પરિણમાવે છે? તેમની ઉત્પત્તિનાં સ્થાન કર્યાં છે ? તેમના અવસ્થાનના હેતુ શે! છે? "} મહાવીર પ્રભુના ઉત્તર- ́ ગોયમા ! નાચાળ પોલ્ટાદ્વારા, પોપરિજીના, પોજનોવિચા, કમ્મોત્રા, મનિયાળા, ટ્ટિયા, મુળામેવ વિચિતં યંતિ ” હું. ગૌતમ! નારકા પુદ્ગલના આહાર કરે છે, આહારિત પુદ્ગલેને પુદ્ગલ રૂપે જ પરિમાવે છે, શીતષ્ણુ સ્પર્શવાળાં પુદ્ગલે શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮ ૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy