SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અહી કથન થવું જોઈએ “સમા વિઘા જાવ વત્તારિ વાતાવતો ” અહીં સુધર્મા સભા આદિ પાંચ સભાઓ નથી, તેથી અહીં તેમનું વર્ણન કરવું જોઈએ નહી'. પાંચ સભાઓનાં નામ આ પ્રમાણે છે-(૧) સુધર્માસભા, (૨) ઉત્પાદસભા, (૩) અભિષેકસભા, (૪) અલંકારસભા અને (૫) વ્યવસાય સભા બીજા શતકની વકતવ્યતાને કયાં સુધી અહીં ગ્રહણ કરવાની છે, તે વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-“ચાવ7 રન્ન પ્રાણાવદરઃ ” આ સૂત્રપાઠ સુધીની વકતવ્યતા અહીં' ગ્રહણ કરવી જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્નન–“રારેoi મતે ! બહુરિ બસુરકુમારપાળા જમાકરે જાણે વહં ?” હે ભગવન ! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ અમર અમરચંશા નામના આવાસપર્વત પર નિવાસ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો રમત્તે” હે ગૌતમ ! એવું નથી. ચમચંચા આવાસ પર્વત પર તે નિવાસ કરતાં નથી. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રે ત્તારૂ ટ્રેન મતે ! ઘર્ષ કુદર, મરે કવિ અસુરાચા ચમચંરે શારા રહિં નો ફ” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમર આવાસ પર્વત પર નિવાસ કરતે નથી? (અહીં “સારૂ” પદ વાકયાલંકારમાં પ્રયુકત થયું છે.) મહાવીર પ્રભુને ઉત્તર “નોરમા ! છે નાનામe હું મજુરોહિ बगारियलेणाईवा, उजाणि लेणाइंवा णिज्जाणियलेणाई वा, धारिवारियलेणाई वा" હે ગૌતમ ! જેવી રીતે આ મનુષ્યલેકમાં પ્રાસાદાદિપીઠ જેવા ઉપકારક વાગૃહ-તંબૂ હોય છે, બાગમાં ફરવા આવેલા લોકોને વિશ્રામ કરવા માટે ઉપકારક ઉદ્યાનગૃહો હોય છે, નગરની બહાર મુસાફરોને ઉતરવાને માટે ધર્મશાળાઓના રૂપમાં નાનાં મોટાં નગરનિર્વાણ ગૃહે હોય છે, અથવા કુવારાએ વાળ વારિગૃહે હેય છે “તરથ i = મજુરા ૪ મgઊી શો ય आस यति, सयंति, जहा रायप्पसेण इज्जे जाव कल्लाणफलवित्तिविसेसं पच्चणुમનમાં વિપતિ” તે સ્થાનમાં અનેક મનુષ્ય અથવા સ્ત્રીઓ કીડા નિમિત્તે અથવા વિશ્રામ નિમિત્તે જાય છે. ત્યાં તેઓ બેસે ઊઠે છે થોડો સમય વિશ્રામ કરે છે, અથવા ત્યાં જઈને એક બે દિવસ રહે છે, શયન કરે છે, ઇત્યાદિ રાજપ્રનીય સૂત્રમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ આ વર્ણનને સારંશ આ પ્રમાણે -તેઓ ત્યાં ઊભા રહે છે, તેમાં અવરજવર કરે છે, હરે ફરે છે, ત્યાં જમીન પર પડયાં રહે છે, એક બીજા સાથે ત્યાં હસીમજાક કરે છે, જુગાર રમે છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy