SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ લની તપેાજન્ય તેજલેશ્યા વડે ભસ્મીભૂત થઇને, લાકમાં ચન્દ્રમા અને સૂર્યનું ઉલ્લંધન (પાર) કરીને, તથા તેમનાં કરતાં પણ ઉપર આવેલાં બ્રહ્મલેક, લાન્તક અને મહાશુક્ર કલ્પેનુ' પણ ઉલ્લંઘન કરીને, આઠમાં કલ્પમાં (દેવલાકમાં) ધ્રુવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા છે. સહસ્રાર નામના 6: 66 तत्थ णं ર તસ્ય નું અથેનાાં દેવાળું અટ્ઠાન્નસાગરોષમાં ર્ફેિ પળત્તા” તે દેવલેŁના કેટલાક દેવાની સ્થિતિ ૧૮ સાગરોપમની કહી છે. सव्वाणुभूइस्स વિ ટેટસ ટ્રાસ્ત્રજ્ઞાનરોયમારૂં વિદ્યન્નત્તા'' ત્યાં સર્વાનુભૂતિ દેવની સ્થિતિ પણ ૧૮ સાગરોપમની જ સમજવી. “તે ળ સ્ત્રાળુમૂરે તેને તાબો મો गाओ आउ+खरणं भवक्खएणं, ठिइक्खएणं जाव महाविदेहे वासे सिज्झिहिइ, નાવ અંત જ વિ” તે સર્વાનુભૂતિ દેવ તે સહસ્રાર કલ્પના આયુને ક્ષય કરીને, ભવ ક્ષય કરીને, અને સ્થિતિના ક્ષય કરીને, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુકત થશે, પરિનિર્વાંત થશે અને સમસ્ત દુઃખાના અન્ત કરશે. હવે ગૌતમ સ્વામી એવે પ્રશ્ન પૂછે છે કે-“ વ દ્વજીતવાળુવિચાળ अंतेवासी कोuotient सुनक्खत्ते नाम अणगारे पगइभहए जाव विणीए " डे ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અ ંતેવાસી, કૈાશલ દેશેાત્પન્ન જે સુનક્ષત્ર નામના અણગાર હતા, જેમે પ્રકૃતિભદ્રથી લઈ ને વિનીત પન્તના ગુણેાથી સપન્ન હતા, " से णं भंते! तयाणं गोवालेणं मंखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे कालमासे દારું જિજ્ઞા ફિ' નવુ ? " વયને ?” તે મ ખલિપુત્ર ગેાશાલની તપેાજન્ય તેજલેશ્યા દ્વારા પરિતાષિત થઈને, કાળના અવસર આવતા કાળધમ પામીને કયાં ગયા છે? કયાં ઉત્પન્ન થયા છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- વવજી પોયમા ! મમ' અંતેવાસી મુનવત્ત નામ. અનારવા રૂમ" નામિળી”હું ગૌતમ! માર અન્તવાસી સુનક્ષત્ર અણુગાર કે જેએ પ્રકૃતિભદ્રથી લઇને વિનીત પર્યંતના શુષ્ણેાથી યુકત હતા, “À vi तया गोसा लेणं मखलिपुत्त्रेण तवेण तेपण परिताविए समाणे जेणेव मम અતિતેનેય વાચ્છ« ” તેઓ મ`ખલિપુત્ર ગોશાલ વડે છેડાયેલી તપેજન્મ તેજોવેશ્યા વડે પરિતાપિત થઈને મારી પાસે આવ્યા હતા. ‘જીવનच्छिता वंइ, मंइ, वंदित्ता नमंसित्ता खयमेव पंच महव्वयाई आरुइ " મારી પાસે આવીને તેમણે મને વણા નમસ્કાર કર્યો* હતાં વદણા નમસ્કાર કરીને તેમણે જાતે જ પાંચ મહાવ્રતાનું ઉચ્ચારણ કર્યુ હતું. “ બાહેત્તા સમળા ચ સમળીશો ચ સ્વામેક્” ત્યાર બાદ તેમણે સાધુ અને સાધ્વીઓને ઃઃ . શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy