________________
<<
उवाग
કહે છે કે- વલજી પોયમા ! મમ' બન્નેવાસી મુનત્તે નામ અળવારે વનકુમાર ના નિળી'' હું ગૌતમ! મારા અન્તવાસી સુનક્ષત્ર અણુગાર કે જેએ પ્રકૃતિભદ્રથી લઈને વિનીત પર્યંતના ગુણેાથી યુકત હતા, सेणं तया गोसालेणं मंखलिपुत्त्रेण तवेण तेपण परिताविए समाणे जेणेव मम અતિવ્ તેળેગન્નાજીરૂ ’ તેઓ મ`ખલિપુત્ર ગેશાલ વડે છેડાયેલી તપેટનજન્ય જોવેશ્યા વડે પરિતાપિત થઈને મારી પાસે આવ્યા હતા. च्छिता वंइ, मंबइ, वंदित्ता नमंसित्ता खयमेव पंच महव्वयाई आरुहेइ " મારી પાસે આવીને તેમડ઼ે મને વણા નમસ્કાર કર્યાં હતાં વંદણા નમસ્કાર કરીને તેમણે જાતે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. હતું. “ બાહેત્તા સમળા ચ સમળીશો ચ સ્વામેક્” ત્યાર બાદ તેમણે સાધુ અને સાધ્વીઓને ક્ષમાપના કરી હતી અને તેમની પાસે ક્ષમાની યાચના કરી હતી. “ વામિત્તા आलोइयपडिते समाहिपत्ते कालमासे कालंकिच्चा उड्ड चंदिमसूरिय जाव आणચાળચાળવ્યું એવી ત્તા બચુર છે વેત્તાશ્વને ” આ પ્રમાણે ખમતખમાસણા કરીને તેમણે આલેચના પ્રતિક્રમણુ કરીને સમાધિશાવ પ્રાપ્ત કર્યાં હતા. ત્યાર બાદ કાળના અવસર આવતા કાળધમ પામીને, ઉપલેાકમાં ચન્દ્ર સૂર્ય થી લઇને આતપ્રાણત અને આરણુ પર્યંતના કલ્પાનુ ઉલ્લઘન કરીને તેએ ખારમાં અચ્યુત પમાં દેવની પાંચ ઉત્પન્ન થઇ ગયા છે. “ તથન અર્થે શયાળ' ફેવળ વાવીસ સાળોમાર્ં ર્ફેિ પદ્મત્તા તે કૈવલેાકના કેટલાક દેવાની સ્થિતિ ૨૨ સાગરાપમની કહી છે, તત્ત્વ ન सुनraata वि देवरस बावीसं सागरोवमाई ठिई पण्णत्ता ” તે અમ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયેલાં તે સુનક્ષત્ર દેવની સ્થિતિ પણ ૨૨ સાગરે પમની જ છે, ખાકીનુ` સમસ્ત કથન સર્વાનુભૂતિ અણુગારના પૂર્વાંકત કથન અનુસાર જ સમજવુ' એટલે કે તે સુનક્ષત્ર દેવ તે અચ્યુત દેવલેાકના આયુના, ભવના અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત અને સમસ્ત દુ:ખાથી રહિત થઈ જશે. સૢિ૦૨૦ના
19
ગોશાલક કી ગતિ કા વર્ણન
"
“તું સહુ ધ્રુવાળુચિાળ તવાલી '' ઈત્યાઢિ—
ટીકા - આ સૂત્ર દ્વારા સૂત્રકારે મ`ખલિપુત્ર ગેાશાલના વૃત્તાંતની પ્રરૂપણા કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે" एवं खलु देवयाण' अतेवासी कुसिस्से गोसाले नाम मखलिपुत्ते " डे
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૩૨