SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 66 '' ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કુશિષ્ય જે મખલિપુત્ર ગેાશાલ હતે, “લે નં भंते! गोलाले मंखलिपुत्ते कालमासे कालं किच्चा कहिं गर कहिं उवबन्ने ?" ते કાળના અસર આવતા કાળ કરીને કયાં ગયે ? કર્યાં ઉત્પન્ન થયેા છે? આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- કું વધુનોયમાં ! મમ अंतेवासी कुसि गोसाले नाम' मंखलिपुत्ते भ्रमणषायए जाव छउमत्थे चेव कालमासे कालं किश्वा उड्ड चंदिमं जाव अच्चुए कप्पे देवत्ताए उववन्ने " हे ગૌતમ ! મારે અંતેવાસી કુશિષ્ય જે શ્રમણઘાતક, શ્રમણુમારક, શ્રમપ્રત્યનીક આદિ વિશેષણે વાળે મ‘ખલિપુત્ર ગેાશાલ હતા, તે છદ્મસ્થ અવસ્થામાં જકાળના અગ્રસર આવતાં કાળધમ પામીને, ઉ 'લેાકમાં ચન્દ્રસૂર્યથી લઈને મારણું પન્તના કપાનુ' ઉલ્લઘન કરીને ખારમાં અચ્યુતકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે, तत्थ णं अस्थेगइयाणं देवाणं बावीसं सागरोवमाई ठिई પળત્તા ” તે દેવલાકમાં કેટલાક દેવાની સ્થિતિ ૨૨ સાગરાપમની કહી છે. તત્ત્વ નું ગોસાઇરલ વિ લેવા વાવીનું સાજોનમારૂં ર્ફેિ વળત્તા '' તે અચ્યુત કલ્પમાં ગેશાલ દેવની સ્થિતિ પણ ૨૨ સાગરોપમની કહી છે, હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે-“સે ન અંતે ! ગોસાળે હવે તાબો ફેસ્ટોનાળો બાળ', મનવા, ટિલળ' જ્ઞાવવું નઽિહિ ?'' ૐ ભગવન તે ગેાશાલ દેવ તે દેવલેાકમાંથી આયુના, ભવના અને સ્થિતિના ક્ષય થવાને કારણે, ચ્યવીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ નોયમા ! રૂદેવ સંપુરીને રીતે મારવાસે વિદ્ઘત્તિરિपायमूले पुंडेसु जणवएसु सयदुवारे नयरे संमुतिस्स रनो भहाए भारियाए øિષિ પુત્તત્તાર વાચાદ્દિફ્ ' હું ગોતમ ! આ જાંબુદ્રીપ નામના ભરતવષ માં વિધ્યગિરિના પાદમૂળમાં (તળેટીમાં)-વિધ્યાચળની નીચેની સમતલભૂમિમાં પુ"ઙૂદેશમાં શતદ્વાર નામના નગરમાં સમૂર્તિ નામના રાજાની ભદ્રા નામની રાણીના ઉદરમાં, તે પુત્ર રૂપે ઉત્પન્ન થશે. “ કેળ સહ્ય નળ્યું મામ્રાળ’ થતુઢિવુળાાં નવ સંતાં ગાત્ર સુયે યારણ્ વચાફ્િ” તે ભદ્રા રાણીના ઉત્તરમાં પૂરા નવ માસ અને છણા દિવસ રહ્યા બાદ, તે સુકુમાર કરચરણુવાળા, શુભ લક્ષશેા અને વ્યંજનાથી યુકત, પરમસુદર પુત્ર રૂપે જન્મ લેશે. બં रयणिचण से दारए जाइहिह, तं रयणि च णं सयदुवारे नयरे साम्भितर बाहिरिए भारग्गसोय, कुंभगखोय पउमवासे य रयणवासे य वासे वासिहिइ " ,, ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy