________________
'
જે રાત્રે ભદ્રા રાણી તે ખાલકને જન્મ આપશે, તે રાત્રે શતદ્દાર નગરની બહાર અને અંદર ભારપ્રમાણ અને 'ભપ્રમાણ પદ્મોની અને રત્નાની વૃષ્ટિ થશે. तए णं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसे बीइकते जाव संपत्ते बाराहदिवसे अयमेयारूवं गोण्णं गुणनिष्पन्नं नामघेज्जं काहिति " તેના જન્મ ખાદ અગિયાર દિવસ વ્યતીત થઈને જ્યારે ખારમા દિવસ બેસશે, ત્યારે શુભ નક્ષત્રમાં, શુમતિથિએ, શુભકરણમાં શુભદિવસે અને શુભમુહૂત માં, તેના માતાપિતા તેનું આ પ્રમાણે ગુરુનિષ્પન્ન નામ પાડશે öાળ ë इमं स दारगंसि जायंसि समाणंसि सयदुवारे नयरे सभितर बाहिरिए जाव ચળવાલે યુક્રે' આ બાળકના જન્મ સમયે શતદ્વાર નગરની અંદર અને બહાર બધે પદ્મોની વૃષ્ટિ થઈ હતી, “તું હોઇ ળ' અë દુમરા વાળન નામધેનું મહામે મહામે, ” તે આપણા આ બાળકનુ નામ મહાપદ્મ પાડવુ જોઇએ. “તેંદ્ળ' તa_Fારા_અમ્માવિયો નામથેન્નારેશ મહા વોત્તિ” આ પ્રકારના વિચાર કરીને તે ખાલકના માતાપિતા તેનું નામ મહાપદ્મ રાખશે. तए णं तं महापउम दारगं अम्मापयरा साइरेगवास - जायगं जाणित्ता सोभर्णसि तिहिकरणदिवस नक्खत्तमुहुत्तंखि मध्या महया रायाभिसेएण अभिचेहि ति ,, 46 આ ખાલક આઠ વર્ષ કરતાં પણ અધિક ઉમરે પહેાંચી ગયા છે, '' એવુ' જ્યારે તેના માતા પિતા જાણુશે, ત્યારે શુભતિથિ, શુભકરણ, શુભદિવમ, શુન્નમુહૂતમાં તેઓ ખૂબ જ ધામધૂમથી તેને રાજ્યાભિષેક કરશે. છે ળ' તથ્ય પાયા વિસ્તરૂ, મા મિત્રંત મત વાળો નાવ વિન્નિફ’તે મહાપદ્મ નામને તેમના પુત્ર ત્યાં રાજા મનશે, તે મહાહિમવાન્ મદિના જેવા બળવાન થશે. અહીં તે રાજાનું વર્ણન કરવુ “तरणं तस्व महापउमस्स रन्नो अन्नया कयाई दो देवा महढिया जाब मदाસોલા કેળામ વિંતિ” ત્યાર બાદ કોઇ એક દિવસે એ મહદ્ધિક, મહા વ્રુતિક, મહાયશસ્વી, મહામલિક અને મહાસુખસ ́પન્ન દેવા તેનું સેનાકમ (સેનાને દોરવાનું કા) કરશે. તે એ દેવનાં નામ આ પ્રમાણે હશે-‘‘પુન્ન મદ્રેય, માળિ, ચ’’ (૧) પૂર્ણ*ભદ્ર અને (૨) મણિભદ્ર. / સદ્ ળ સયતુવારે નચરે बहवे राईसर तलवर जाब महास्रोक्खा सेणाकम्मै जाव स्वस्थवाहप्पभिइओ अन्नमन्नं સાહિત્તિ, અન્નમન્ત્ર સાવેત્તા વ વાસી” ત્યાર બાર શતદ્વાર નગરના અનેક શજેશ્વરા, તારા, આદિથી લઈને સાથવાહ પંતના સુખસ'પન્ન લેાકેા એક ખીજાને ખેલાવશે. તેએ ભેગા મળીને એક બીજા સાથે આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
२३४