________________
સાર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
સાતમા ઉદેશાને પ્રારંભ– ચૌદમાં શતકના આ સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને કારણે ખિન્ન થયેલા ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીનું આશ્વાસન.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-આપણે બનેની તુલ્યતાને અને નિર્વાણ રૂપ સમાન સ્થાન પ્રાપ્ત કરવાના છે, તે વાતને) શું અનુત્તરપપાતિક દેવે જાણે-ખે છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તરે તુલ્યતાની વક્તવ્યતાની પ્રરૂપણ ઔદયિક આદિ ભાવને અનુલક્ષીને તુલ્યતા આદિની પ્રરૂપણ, સંસ્થાન તુલ્યતાની પ્રરૂપણ, પ્રશ્ન-આહારને જેણે પ્રત્યાખ્યાન દ્વારા પરિત્યાગ કર્યો છે એ અણગાર મૂચ્છિત થઈને શું આહાર કરી શકે છે ખરા ? ત્યાર બાદ મારણાન્તિક સમુદૂઘાત કરીને અનાસક્ત થઈને શું તે આહાર કરી શકે છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરની પ્રરૂપણું આપ શા કારણે એવું કહે છે? ઇત્યાદિ પ્રનેત્તર લવસપ્તમ દેવવક્તવ્યતાની પ્રરૂપણ, અનુત્તરીપપાતિક દેવવકતવ્યતાનું નિરૂપણ, કેટલાં કર્મ બાકી રહેવાથી જીવ અનુત્તર દેવ રૂપે ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ પ્રકારનું પ્રતિપાદન,
તુલ્યતા વિશેષ કા નિરૂપણ
-તુલ્યતા વક્તવ્યતાસાવળિ ના” ઈત્યાદિ
“ના રાવ પરિણા વણિયા” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પ્રધાર્યા નગરમાંથી લેકેને સમુદાય ધર્મકથા સાંભળવાને ઉપ ધર્મકથા શ્રવણ કરીને ત્યાંથી પરિષદ પાછી ફરી ત્યાર બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિથી ખિન્ન થયેલા ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ આ પ્રમાણે આશ્વાસન આપે છે(આ આશ્વાસનાનાં વચને દ્વારા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામી ને એવું સમજાવે છે કે પિતે તથા ગૌતમ નિર્વાણ પામીને એક સરખા બનવાના છે.)
નોમિત્તિ ! મળે માવે જોગમં ગામંતિત્તા હવે વધારી ” પહેલાં તો ભગ વાન ગૌતમને, “હે ગૌતમ,” એવું સંબોધન વિવિધ અને કઠણમાં કઠણ અભિગ્રહ ધારી ભગવાન્ ગૌતમ સ્વામીને શ્રમણ ભગવાન્ મહાવીરે કર્યું ત્યાર બાદ તેમણે આ પ્રમાણે કહ્યું-“જિત સંક્ષિો ને જોવા!” હે ગૌતમ ! તમે મારી સાથે ચિરકાળથી સ્નેહથી સંબદ્ધ રહેલા છે અથવા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧