SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવી. “નવ જે 1ણ નિવારે તH માચિવો” પરંતુ આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આ બધા દેવેન્દ્રોને પરિવાર એક સરખે નથી જેને જેટલે પરિવાર હેય, એટલે પરિવાર અહીં તેમની વક્તવ્યતામાં नसे. “पासाय उच्चत्तं जं सएसु सएसु कप्पेसु विमाणाणं उच्चत्तं અદ્ધદ્ધ વિરથા જ્ઞા” તથા જે જે કપમાં વિમાનની જેટલી જેટલી ઉંચાઈ છે, એટલી એટલી જ અહી પ્રાપ્રાદેની ઉંચાઈ કહેવી જોઈએ તથા તે પ્રાસાદની ઉંચાઈ આદિનું આ કથન આરણ દેવલેક પર્યંતના દેવકો માટે જ અહીં પ્રકટ થયું છે. એજ વાત “યાવત્ ” પદ વડે વ્યક્ત થઈ છે. હવે અન્તિમ અયુત દેવલોકના વિષયમાં કથન કરવામાં આવે છે-“જયાર નવગોવાયા ૩ વદત્ત દ્રવંજમાં કોયાણારું વિવરદ્યુમેળ” અય્યતને પ્રાસાદ ૯૦૦ એજન ઊંચે છે અને તેને વિસ્તાર ૪૫૦ જનને છે. આ પ્રાસાદની આ પ્રકારની ઉંચાઈ આદિ કહેવાનું કારણ એ છે કે-સનકુમાર અને મહેન્દ્રનાં વિમાન ૬૦૦-૬૦૦ એજન ઊંચાં છે, તેથી તેમના વિકૃતિ પ્રાપ્રાદની ઉંચાઈ પણ ૬૦૦ યોજનની સમજવી જોઈએ તે પ્રાસાદનો વિસ્તાર ઉંચાઈથી અર્ધા–૩૦૦ એજનને સમજ બ્રહ્મ અને લાન્તક વિમાન ૭૦૦-૭૦૦ યોજન ઊંચાં છે. તેથી તેમના વિકુર્વિત પ્રાસાદ પણ ૭૦૦-૭૦૦ જનની ઉંચાઈના છે. તે પ્રસાદને વિરતાર ઉંચાઈથી અર્ધા–૩૫૦ જનને સમજ શક અને સહસ્ત્રારનાં વિમાનની ઉંચાઈ ૮૦૦-૮૦૦ યોજનની હોવાથી તેમના પ્રસાદેની ઉંચાઈ પણ ૮૦૦-૮૦૦ એજન અને વિસ્તાર ૪૦૦-૦૦ એજન સમજ આનત અને પ્રાણુતદ્રનાં વિમાનની ઉંચાઈ ૯૯૦-૯૦૦ જનની કહી છે, માટે તેમને પ્રાસાદની ઉંચાઈ પણ ૯૦૦-૯૦૦ એજન અને વિસ્તાર ૪પ૦-૪૫૦ જન સમજ એજ પ્રમાણે અમ્યુદ્રિનાં વિમાનની ઉંચાઈ પણ ૯૦૦ જનન હોવાથી વિમુવણ દ્વારા નિર્મિત પ્રાસાદની ઉંચાઈ ૯૦૦ જનની અને તેને વિસ્તાર ૪૫૦ જનને સમજ જોઈએ, “तत्थ णं गोयमा ! अच्चुए देविंद देवराया दसहि सामाणियसाहस्सीहि ઝાંક વિરફ, સંવ” હે ગૌતમ! તે વિકૃવિત ઉત્તમ પ્રાસાદમાં દેવેન્દ્ર, દેવરાય અયુત દસ હજાર સામાનિક દે, ૪૦ હજાર આત્મરક્ષક દે, તથા બીજા પણ અનેક અસ્પૃતક૯૫વાસી વૈમાનિક દે સાથે નાટક અને ગીત સાથે વગાડવામાં આવતાં તંત્રી, તલ, તાલ, ત્રુટિક અને ઘનમૃદંગેની તુમુલધ્વનિપૂર્વક દિવ્ય ભોગોગોને ભેગવે છે. અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“રેવં કંસે ! સેવં મંતે! ત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સત્ય જ છે. “હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણનમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૩. છે છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત . ૧૪-૬ . શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy