SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગેળ સ્થાન વિશેષની, ઉત્તમ પ્રાસાદની, મણિપીઠિકાની, અને દેવશય્યાની પિતાની વૈક્રિયશક્તિ વડે વિકુર્વણું કરે છે અને ત્યાર બાદ પોતાના પરિ. વારસહિત, આઠ અમહિષીઓ અને બે અનીકોની સાથે ત્યાં દિવ્ય ભાગભોગોને ભેગવે છે, ઈત્યાદિ “શક પ્રકરણકત” સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. દેવન્દ્ર, દેવરાય શકને જ્યારે દિવ્ય ભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે પણ શકની જેમ જ ચક્રાકારના સ્થાનની, ઉત્તમ પ્રાસાદની, મણિપીઠિકાની વૈકિયશક્તિ દ્વારા રચના કરે છે. અને સપરિવાર, અગ્રમહિષીએ આદિ સહિત દિવ્ય ભેગેને ભોગવે છે. પરંતુ સનકુમારની વક્તવ્યતામાં શની વક્તવ્યતા કરતાં એટલી જ વિશેષતા છે કે-“નવાં पासायव.सए छ जोयणसयाई उड्डः उच्चत्तेणं, तिन्नि जोयणसयाई विक्ख. મે” સનસ્કુમાર તે ચકાકારના સ્થાનમાં જે ઉત્તમ પ્રાસાદની વિકુર્વણું કરે છે, તેની ઉંચાઈ ૬૦૦ જનની અને વિસ્તાર ૩૦૦ જનને કહ્યો છે. પરન્ત મણિપીઠિકા તે અહીં પણ આઠ જ ચોજનની હોય છે. આ રીતે શક અને ઈશાનની વક્તવ્યતામાં તેમની મણિપીઠિકાનું માપ આપ્યું છે, એટલું જ સનસ્કુમારના ઉત્તમ પ્રાસાદગત મણિપીઠિકાનું માપ પણ સમજવું. "तीसेणं मणिपेढियाए उवरि' एवणं महेगं सीहासणं विकुव्वइ सपरिवारं માળિયવં” આ મણિપીઠિકાની ઉપર દેવેન્દ્ર સનકુમાર એક વિશાળ સિંહાસનની વિકુવંણ કરે છે. શુક્ર અને ઈશાનની જેમ તે દેવશઓની વિકૃર્વણા કરતું નથી, કારણ કે તે સ્પર્શ માત્ર વડે જ વિષપભેગ કરે છે, તેથી તેને શયાની આવશ્યકતા રહેતી નથી. “સ0 í ગુમારે લેવાયા રાવપીર सामाणियसाहस्सीहि जाव चउहि बावत्तरीहि आयरक्खदेवसाहस्सीहि य बहहिं सणकुमारकप्पवासीहि वेमाणिएहिं देवेहि य देवीहि य सद्धि संपfટે મઘા =ાવ વિફરૂ” પૂર્વોક્ત વિશેષણવાળા તે વિકવિત સિંહાસન પર દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ૭૨૦૦૦ સામાનિક દેવેની સાથે, ૨૮૮૦૦૦ આત્મરક્ષક દેવની સાથે, અનેક સનકુમાર ક૯૫વાસી દેવ અને દેવીઓની સાથે (અથવા તેમના સમુદાય વડે વીંટળાયેલે રહીને) તંત્રી, તલ, તાલ, ટિક અને ઘનમૃદંગેના તુમુલદવનિપૂર્વક દિવ્ય ભેગનેને ભેગવે છે. “ હા તizમારે ગાવ વાળો દgો” સનસ્કુમારના ભોગગેના વિષયમાં અહીં જેવી વક્તવ્યતા પ્રગટ કરવામાં આવી છે, એ જ પ્રકારની વક્તવ્યતા માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણુત, આરણ અને અચુત, આ કપના દેવેન્દ્રોના ભંગભેગે વિષે પણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy