________________
ઘતમામળિકને મૂfમમા ઝાવ મળીને દાવો” તે પ્રાસાદાવર્તાસકને અભ્યન્તર ભાગ બિલકુલ સમતલ અને રમણીય હોય છે. આ અંદરના ભાગનું “ચાવ7 મળીનાં રૂઃ” આ સૂત્રપાઠ પર્યતનું વર્ણન, પહેલાં દર્શાવેલા વર્ગના પ્રમાણે જ સમજવું “જજિકિયા ઉદ્ર કાળિયા ના માfજવાળ” તે શ્રેષ્ઠ પ્રસાદમાં એક મણિમય વેદિકા હોય છે, જે લંબાઈ પહોળાઈમાં આઠ જનની, અને ચાર રોજનની પરિધિવાળી હોય છે. આ મણિપીઠિકા વૈમાનિક દેવોની મણિપીઠિકા જેવી જ હોય છે. વાનવ્યંતરાદિકે ની મણિ પીઠિકા જેવી હતી નથી વાનભંતરાદિની મણિપીઠિકા કરતાં તે ભિન્નસ્વરૂપવાળી હોય છે. તીણેલું મળિ િતા ૩૩ મહું જં વિરબિન્ન વિઝ” તે મણિપીઠિકાની ઉપર દેવેદ્ર શક એક વિશાળ દેવશધ્યાની વિકુર્વણુ કરે છે, એટલે કે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા તેનું નિર્માણ કરે છે. “સાનિઝ સઇઓ” અહીં તે દેવશયાનું વર્ણન કરવું જોઈએ તે વર્ણન નીચે પ્રમાણે છે-“ નાનામનિમરાઃ પ્રતિપારા, વળવા પાતા, નાનામનિ. વાર વારી જાન ” આ વર્ણન “પ્રતિ ” આ પદ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ. “તરથ i સા રે વિયા, અહિં કwામહિણી सपरिवाराहि दोहि य अणीएहिनाणीएण य गंधव्वाणीएण य सद्धिं महया हय ના મોમોraહું મુંનમાળે વિરૂ” તે નેમિપ્રતિરૂપક (ચક્રાકારના) સ્થાનની મધ્યમાં આવેલા ઉત્તમ પ્રાસાદમાં મણિપીઠિકાની ઉપર જે દેવ. શમ્યા છે, તેના પર દેવેન્દ્ર, દેવરાય શક પરિવાર સહિત આઠ અઠ્ઠમહિષી સાથે, નાટયાનીક (નૃત્યકારક સમૂહ) અને ગન્ધર્વોનીક (ગાયકને સમU) રૂપ બે આની સાથે, ઘણા જ ભવ્ય સમારંભમાં, નાટકના, ગીતના વાજિંત્રેના તથા તંત્રી, તાલ, ત્રુટિક, અને ઘનમૃદંગના તુમુલવનિપૂર્વક દિવ્ય ભેગભેગોને ભોગવે છે. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે“ના ફૂવાળે વિરે રેવરા રિવાઝું ” હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર, દેવરાય ઈશાનને દિવ્ય ભેગભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે કેવી રીતે તે તેને ભેગવે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“s[ સા રહા ફાળે નિરાશે, ઘઉં સંકુરે વિ” હે ગૌતમ! જેમ દેવેન્દ્ર દેવરાજ શક જ્યારે ભેગભેગને ભોગવવાની ઈચ્છા થાય છે, ત્યારે નેમિપ્રતિરૂપક સ્થાનમાં ઉત્તમ પ્રાસાદની અંદર મણિપીઠિકા પરની દેવશયાની વિકુવંણા કરીને આઠ અગ્રમહિષીઓ આદિની સાથે દિવ્ય ભોગભેગોને ભોગવે છે, એ જ પ્રમાણે જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ભેગભેગોને ભેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે ચકાકાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૯૦