________________
રે રેવા દi મહું નેમિપરિતાં વિવરૂ” હે ગૌતમ ! ત્યારે તે દેવેન્દ્ર, દેવરાય શકે એક ઘણુજ મેટા, વિશાળ ચકના જેવા ગોળાકાર સ્થાનની રચના કરે છે એટલે કે પિતાની વૈકિશક્તિ વડે તેઓ એ સ્થાનની રચના
रे छे. “एगं जोयण सय ग्रहस्सं आयामविक्खंभेणं तिन्नि जोयणसयसहस्साइं जाव અr૪ ક્રિરિ વિરેના િરવેતે સ્થાન લંબાઈ અને પહોળાઈમાં એક લાખ જનપ્રમાણ હોય છે અને તેની પરિધિ ત્રણ લાખ સોળહજાર બસે સત્યાવીશ એજન, ત્રણ કોશ, એક સો અઠયાવીસ ધનુષ અને ૧૩ આંગળથી પણ થેડી અધિક હોય છે. “તર૪ નેમિપરિવસ્ત્ર કવ િવ. તમામળિને ભૂમિમા , કાવ મળીળે છે” આ નેમિપ્રતિરૂપ (ચક્રના જેવા ગેળાકાર) સ્થાનની ઉપરના ભાગમાં અત્યંત સમતલ એ સુંદર ભૂમિભાગ કહ્યો છે. તે ભૂમિભાગનું વર્ણન “ચાવત્ મળીનાં સ્વ.” આ સૂત્રપાઠ પર્યન્તના સૂત્રપાઠ જેવું સમજવું તે સૂત્રપાઠને સારાંશ આ પ્રમાણે છે-તે ભૂમિભાગ મર્દલ (મૃદંગ)ના મુખ જે સમ છે, અને સુંદર પ્રભાવાળા, વિવિધ પ્રકારનાં પંચવર્ણના-કૃષ્ણ, નીલ, પીત, લાલ અને સફેદ-મણિઓથી સુશોભિત છે, અને તેમના જેવાં જ ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે " तस्स गं नेमिपडिलवगरस बहुमझोसभाए, तत्थ णं एगं महं पासायवडेनगं વિનવ) તે ચકાકારના સ્થાનની બરાબર મધ્યમાં તે શક એક ઘણું જ વિશાળ પ્રાસાદાવર્તાસકની (અનુપમ સુંદર પ્રાસાદની) વિદુર્વણા કરે છે,
એટલે કે પિતાની ક્રિયશકિત વડે તેનું નિર્માણ કરે છે. “વંર વોચાસयाई उड्डू, उच्चत्तेणं अट्टाइज्जाई जोयणसयाई विक्खभेणं, अन्भुगायमुसियव
જો રાવ પરિવું તે પ્રાસાદની ઊંચાઈ ૫૦૦ એજનની હોય છે અને વિસતાર ૨૫૦ એજન હોય છે. તે ઘણું જ અદ્ભુદ્દગત (અતિશય ઉન્નત) હોય છે તે અનુપમ પ્રાસાદનું વર્ણન અન્યત્ર કરવામાં આવેલા વર્ણન અનુસાર “પ્રભા ! જેથી વ્યાપ્ત હેવાને કારણે જાણે હસી રહ્યો ન હોય એ લાગે છે, આ સૂત્રપાઠ પર્યન્ત સમજવું તે ઘણું જ સુંદર અને દર્શનીય હોય છે. “તરસ f ourગવડંહાર કોણ પસારુચમત્તિવિજો નાવ વહિવે” તે પ્રાસાદાવર્તાસકને ઉલ્લોચ (ઉપરને ભાગ, અથવા ચંદર) પ અને લતાઓની વિશેષ રચના છટાએથી ઘણે જ સુંદર લાગે છે, તથા તે પ્રસાદીય (પ્રસન્નતાજનક) અને દર્શનીય, અભિરૂપ (અત્યંત મને જ્ઞ), અને પ્રતિરૂપ (અનુપમ સૌંદર્યયુક્ત) હોય છે. “તરત રાણાયાડૅના
શ્રી ભગવતી સૂત્ર: ૧૧