________________
મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમાં ! ને રૂચા વીવારું પિ જ્ઞાતિ, અવીવારું પિ નાણાતિ” હે ગૌતમ ! નારકે વીચિદ્રનો આહાર પણ કરે છે અને અવીચિદ્રોને આહ ર પણ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે દેશમાં મતે ! પર્વ યુર, રચા વારરજા ઉપ તંત્ર =ાવ મારે તિ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નારકે વીચિ દ્રવ્યને પણ આહાર કરે છે અને અવચિદ્રને પણ આહાર કરે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર “જો ! કે of Yરફ પશુસૂરિ લાાતિ, તેoi તેરથા વીવિદ્યારું ગદ્દારંતિ ” હે ગૌતમ! જે નારકે એક પ્રદેશ ન્યૂન દ્રવ્યને આહાર કરે છે, તેઓ વીચિદ્રવ્યને આહાર કહે છે. "जेणं नेरइया पडिपुन्नाइं दव्वाइं आहारे ति, तेणं नेरइया अवीचिदव्वाई માદરે તિ” તથા જે નારકે સર્વ પ્રદેશથી પરિપૂર્ણ દ્રવ્યોને આહાર કરે છે, તે નારકે અવીચિદ્રવ્યને આહાર કરે છે. “ તેળળ જેવા! gi ગુજરz sોવ ાાતિ ” હે ગૌતમ ! આ કારણે મેં એવું કહ્યું છે કે નારકે વીચિદ્રવ્યોને પણ આહાર કરે છે અને અવીચિદ્રવ્યોને પણ આહાર કરે છે. “વં નાવ માળિયા તિનારકોની જેમ જ અસુરકુમારથી લઈને વિમાનિક દે પર્યાના છ વીચિદ્રવ્યોને પણ આહાર કરે છે અને અવચિદ્રવ્યોને પણ આહાર કરે છે, એવું કથન સમજવું. સૂરા
વૈમાનિક કે કાભોગોં કા નિરૂપણ
--વૈમાનિક કામગ વક્તવ્યતાના મતે! વિશે રેરાયાઈત્યાદિ. ટીકાર્ય–આ પહેલાના સૂત્રોમાં વૈમાનિક દેવના આહાર અને ભોગની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સૂત્રકાર વિમાનિક દેવવિશેષના કામોની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે-“નાદે ળ મંતે! જ વિંરે વાયા રિવાજું મોજમોજાશું નિ જામે મા, સે મિથાળું ઘરેણુ?” હે ભગવન! જ્યારે દેવેન્દ્ર દેવરાય શકને દિવ્ય ભેગભેગોને (જોગવવા યોગ્ય શબ્દાદિકને અને મનેઝ સ્પશદિકેને) ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે તેમને ભોગવે છે? તેમને ભોગવવાને માટે તે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા ! તા તે સર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧