SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરકાળથી તમે મારી સાથે નેહથી સંબદ્ધ થયા છે, “સિંઘુશોષિ જોયા! ” હે ગૌતમ ! તમે ઘણું કાળથી મારા દ્વારા સ્નેહથી પ્રશંસિત થયા છે. રિરિરિરિ છે જોગમ!” હે ગૌતમ ! મારી સાથે તમારે વારંવાર અવકનથી ઘણો જ પુરાણે પરિચય સાથે આવે છે. “જિજ્ઞરિ શોષણ” હે ગૌતમ ! તમે ઘણા સમય પહેલાંથી મારી પ્રીતિનું પાત્ર બનેલા છે. “વિરાણુજા રોડરિ જોગમા હે ગૌતમ! તમે ઘણા જ સમયથી મારૂં અનુ ગમન કરી રહ્યા છે. “વાળુવતી મેનોમા” હે ગૌતમ ! તમે ઘણા સમયથી મારૂં અનુવર્તન કરવાને સ્વભાવ ધરાવતા આવ્યા છે. અમારે અને તમારે ચિરસંક્ષિણત્વ આદિ રૂપ સંબંધ કયાં બંધાયે છે, તે વાતને પ્રગટ કરવા માટે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે“અનંત દેવસ્ટોપ વળતાં મજુસ્સા વે” હે ગૌતમ ! અનન્તર દેવભવમાં અમારે અને તમારે ચિરકાળને આ સંલિષ્ટાદિ રૂપ સંબંધ રહ્યો છે. એજ પ્રમાણે આ ચિરકાળથી ચાલ્યો આવો સંબંધ અનન્તર મનુષ્ય ભવમાં પણ ચાલુ જ રહ્યો છે. (ત્રિપૃષ્ઠના ભવમાં ગૌતમ તેમના સારથિ રૂપે હતા) આ પ્રકારે મહાવીર પ્રભુ અને ગૌતમનો ચિરસંક્ષણદિ ૩૫ સંબંધ બતાવવામાં આવ્યો છે. આ પ્રકારે તમને મારી પ્રત્યે ખૂબ જ અધિક સનેહ ઉત્પન્ન થયેલ છે. તે સનેહની ગાઢતાને લીધે તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી જ્યારે આ સનેહભાવ નષ્ટ થશે, ત્યારે જ તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે તેથી તે ગૌતમ ! તમે કેવળજ્ઞાનને માટે અધીર ન બને. “પિં” અધિક શું કહે છે? नरणाकायस्स भेदा इओ चुया दो वि तुल्ला, एगदा, अबिसेसमणाणचा भविહામો” મરણ બાદ શરીરના વિનાશપૂર્વક આ પ્રત્યક્ષ મનુષ્ય ભવમાંથી યુત થયેલા આપણે બને સમાન જીવદ્રવ્ય રૂપ બનીને અનંત સુખપ્રયે. જનવાળ અથવા સિદ્ધિક્ષેત્રમાં રહેનારા સંપૂર્ણ રૂપે બની જશું ત્યાં અમારૂં અને તમારૂં દર્શન, જ્ઞાન ભેદરહિત બની જવાથી તુલ્ય રૂપમાં આવી જશે. સૂપા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૪
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy