________________
-તુલ્યતાવિજ્ઞતા વક્તવ્યતા
“નહાળ મતે ! ચં ચમમાં ” ઇત્યાદિ
ટીકા-આની પહેલાના સૂત્રમાં સૂત્રકારે ભગવાન દ્વારા કથિત આત્મતુધ્ધતાનું પ્રતિપાદન કર્યું" હવે ગૌતમ સ્વામી એજ વાતને આ પ્રકારે પૂછે છે કેમારી અને તમારી ભાવિની (ભવિષ્યમાં પ્રાપ્ત થનારી) આત્મતુલ્યતાની વાત શુ' ખીજા કાઈ જાણે છે ખરાં ? “ નાળ મંતે ! વયં મટ્ટુ નાળામ પાન્નામો તદ્દા નં અનુત્તોવવાચા વિ દેવા ચમકૢ નાળંતિ, વાસંતિ ?” હૈ ભગવન્ ! જેમ આપણે બન્ને આપણી ભાવિતુલ્યતાના સ્વરૂપને જાણીએ અને દેખીએ છીએ, એજ પ્રમાણે શુ' અનુત્તરૌપપાત્તિક દેવે પણ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને (વાતને) જાણે દેખે છે ખરાં ? અહી વચ્ ’આ
66
""
પદ્મ ‘હું અને તમે’” આ બન્નેનું, “ સૂર્ય યં વ આ એ પટ્ટામાંથી એક ગ્રહણ થવાને કારણે, એધક છે. આ કથનના લાવાથ એ છે કે-ભગવાનને ગૌતમે એવું પૂછ્યું- હુ... અને તમે વાતને આપ કેવળજ્ઞાન વડે જાણેા છે જાણી છે, શુ' અનુત્તમૈ‚પાતિક દેવે પણ
ભવિષ્યમાં સમાન થઈ જશું, આ અને મેં તે વાત આપના ઉપદેશથી આ વાત જાણે છે અને દેખે છે ખરાં ? ”
66
મહાવીર પ્રભુના ઉત્તર- હૂંતા, શોથમા ! ના નં ચંચમઢ નાળામાં, પાસામો, તફા અનુત્તરોવવાઢ્યા તેવા ચમટ્ટ નામંતિ, પાâત્તિ ”હે ગૌતમ ! જેવી રીતે આપણે અને આપણી ભાવિતુલ્યતાની વાતને જાણીએ છીએ અને દેખીએ છીએ, એજ પ્રમાણે અનુત્તરૌપપાતિક દેવા પણ આપણી તે ભાવિનુશ્યતાની વાતને જાણે છે અને દેખે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘àળાં નાવ વાસંતિ ?” હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહે છે કે જેમ આપણે બન્ને આપણી ભાવિનુલ્યતાની વાતને જાણીએ છીએ અને દેખીએ છીએ, તેમ અનુત્તરૌપપાતિક દેવા પણ આપણી ભાવિતુલ્યતાને જાણે છે અને દેખે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
મહાવીર પ્રભુના ઉત્તર- પોષમા ! અનુત્તરોવવાચાળ અનંતાથો મળો ત્વવાળાબો દ્ધાનો, પાછો, અમિત્તન્નાળચાલો મત્તિ ''હું ગૌતમ ! અનુતરીપપાતિક દેવાએ અન’તમને દ્રવ્યવગણુાઓને લબ્ધ કરેલી હાય છે— (એટલે કે તદ્વિષયક અવધિજ્ઞાનલબ્ધિવાળા હાય છે—) પ્રાપ્ત કરેલી હાય છે (તેમના દ્રબ્યાના જ્ઞાનવાળા હોય છે) અને અભિસમન્વાગત કરેલી હાય છે (તેમના ગુણેના અને પોચાના જ્ઞાતા હૈાય છે. તે કારણે તેઓ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને જાણે છે અને દેખે છે. “ સેસેળસેળ પોયમા ! Ë પુરુષજ્જુ, ગાય પામંત્તિ ” હે ગૌતમ ! તે કારણે મેં' એવું કહ્યું” છે કે જેવી રીતે આપણે બન્ને આપણી ભાવિસમાનતા રૂપ અને જાણીએ, દેખીએ છીએ, એવી જ રીતે અનુત્તરૌષયાતિક દેવે પણ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને જાણું-દેખે છે. !! સ્॰ા
'ર
૯૫