________________
તુલ્યતાકે પ્રકાર કા નિરૂપણ
-તુલ્યતાપ્રકાર વક્તવ્યતાÈ É મંતે ! તુરણ વત્તે ?” ઈત્યાદિ– ટીકાર્થ-આના પહેલાના સૂત્રમાં તુલ્યતાના વિષયમાં કથન કરવામાં આવ્યું, તુલ્યતાનું પ્રતિપાદન ચાલી રહ્યું હોવાથી સૂત્રકાર હવે તુલ્યતાના પ્રકારનું નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “વિí મેતે ! તુજી પumત્તે?” હે ભગવન્! તુલ્યતા (સમાનતા) કેટલા પ્રકારની કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયા ! વિદે તુરણ પ સંહા” હે ગૌતમ! તુલ્યતા છ પ્રકારની કહી છે, જે પ્રકારે નીચે પ્રમાણે છે-“રવતુર૪પ, સેતુરણ, વાતુરજી, મવતુ૪પ, માવતુણા, સંસાતુસ્ત્રા” (૧) દ્રવ્યતુલ્યક, (૨) ક્ષેત્રતુલ્યક, (૩) કાળતુલ્ય, (૪) ભવતુલ્યક, (૫) ભાવતુલ્યક અને (૬) સંસ્થાનતુલ્યક.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે મને ! ઘર્ષ સુઘટ્ટ દ્વારજી, વાર ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે દ્રવ્યતુલ્યક દ્રવ્યતુલ્યક છે? એટલે કે “ દ્રવ્યતુલ્યક” આ પદને શું અર્થ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમા! ઘરમyપોહે પરમાણુપોમાઇલ્સ વગો તેણે” હે ગૌતમ ! એક પરમાણુપુતલ કવ્યાર્થિક નયની અપેક્ષાએ બીજા પરમાણુપુદ્ગલના દ્રવ્યની તુલ્ય (સમાન) હોય છે. “પરમાળો છે પરHigવોમાારિરરર રગો નો તુર” પરંતુ એ જ પરમાણુપુદ્ગલ સિવાયના દ્રવ્યની સાથે દ્રવ્યની અપેક્ષાએ એકાણુક આદિની અપેક્ષાએ સમાન હેતુ નથી સુપતિg વંદે દુચિસ્પ વરણ દાવો રહે ” એક દ્વિપદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સકંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ–“સુvgણા વધે ટુafસચારિત્તાણ વંધણ
જો ળો તુ” એજ દ્વિપ્રદેશિક કંધ, બીજા દ્વિદેશિક ઔધ સિવાયના કંપની સાથે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (સમાન) હોતે નથી. “gવં જાવ ત્રણ guag” એજ પ્રમાણે ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, પંચપ્રદેશિક, છ પ્રદેશિક,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૯ ૬