________________
,,
લઈને સ્તનિતકુમારી પર્યંન્તના ભવનપતિ દેવેશમાં પણ માનાર્હ વ્યકિતઓ પ્રત્યે ઉપર્યુક્ત સત્કારાદિ રૂપ વિનયવિશેષ થાય છે. પરન્તુ “પુવિધા ચાળ ara azfèfari, qefå nær Acçaroi” yeılsıfatı, asılası, Zorસ્કાયિકા, વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, આ એકેન્દ્રિય જીવામાં, તથા દ્વીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિય જીવામાં નારકાની જેમ સત્કારાદિ વિનયવિશેષના સદ્ભાવ હાતા નથી,
ગૌતમ સ્વામીના પ્રશ્ન- સ્થિ નંમતે! વિચિત્તિવિજ્ઞોળિયાન સજ્રારેડ્ વા, જ્ઞાત્ર પટ્ટિસાળાવા ?” હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચામાં શું સત્કાર-વિનયા` જનાના સમાદર કરવા રૂપ વિનયવિશેષ હાય છે ખરા? શું' તેમનામાં સત્કાર આદિ સે પ્રકારના વિનય હાય છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર-‹ તા, અસ્થિ, નો ચેવ ાં. સગામિહેફયા, આચળાવાળેક્ષા’'હું ગૌતમ! પચેન્દ્રિય તિય ચામાં વિનયને ચેાગ્ય જના પ્રત્યે સત્કારાદિ રૂપ વિનયવિશેષ હે,ય છે. પરન્તુ વિનયહ જાને બેસવાને માટે આસન લાવીને દેવાના વિનય હૈ।તા નથી, આસન પર તેને બેસવાના આગ્રહ કરવાના વિનય પણ હાતા નથી, વળી વિયા` જનાનુ આસન એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવા રૂપ ‘ આસનાનુપ્રદાન વિનય ઋ પણ હાતા નથી આ પ્રકારના વિનયવિશેષને તેમનામાં અભાવ હોવાનું કારણ એ છે કે તેમનામાં વ્યકતવચનના અભાવ રહે છે, તેથી તેમના દ્વારા તે પ્રકારનુ સંભાષણ થઇ શકતું નથી તથા હાથના અસાવ ડેાવાથી આસનને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાનું કામ પણ તેઓ કરી શકતા નથી. “ મનુજ્ઞાનું જ્ઞાત્ર વેમાળિયાનં- નહા અસુરકુમારાાં '' મનુષ્યા, વાનન્ય:તરા જયેતિષિકેશ અને વૈમાનિકાના માનાર્હ લેકે પ્રત્યેના સત્કારાદિ વિનયવિશેષનું કથન, અસુરકુમારના પૂર્વાંકત વિયવિષયક કથન અનુસાર જ સમજવુ' જોઇએ, સૂ॰/
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૬ ૩