________________
દેવોં કે અવિનય વિશેષ કા કથન
–દેવોના અવિનયવિશેષની વક્તવ્યતા“ife i મતે ! રે મહરિરસ ” ઈત્ય દિ– ટીકાર્થ-આની પહેલાના સૂત્રમાં દેવના વિનયવિશેષનું કથન કરવામાં આવ્યું હવે સૂત્રકાર તેમના વિનયવિશેષથી વિપરીત અવિનયવિશેષનું કથન કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શquદ્ધિ i મંતે ! રે મારા દેવ મણે નો વોટુag71?” હે ભગવન્! જે દેવની કૃદ્ધિ ઓછી હોય છે એ દેવ શું તેના કરતાં અધિક ઋદ્ધિવાળા દેવની વચે થઈને–તેને વ્યતિકાત કરીને જઈ શકે છે ખરે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ો શુજ gmQ” હે ગૌતમ ! અ૮૫દ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે થઈને જઈ શકતા નથી, કારણ કે તેની વચ્ચે થઈને તેનું ઉલ્લંઘન કરીને–નીકળીને જવાની શક્તિ જ તે અલ્પદ્ધિક દેવમાં હોતી નથી,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સમિતિ of મરે! સમિઢિચર મજું મન્ને વફgar” હે ભગવન્! એક દેવ તેના જેટલી જ અદ્વિવાળા દેવની મધ્યમાં થઈને જઈ શકે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો રૂા સમહે ગૌતમ ! કોઈ પણ દેવ તેના જેટલી જ ઋદ્ધિવાળા દેવની વચ્ચેથી જઈ શકતા નથી, કારણ કે બને સમાન શક્તિવાળા હોય છે, તેથી તેઓ એક બીજાની અવહેલના કરવાને અસમર્થ હોય છે. “વન કુળ વિકar” પરંતુ અહીં એવું સંભવી શકે છે કે જે સમાન ઋદ્ધિવાળે દેવ પ્રમાદી હેય તે, તેની વચ્ચે થઈને બીજે સમાન દ્વિવાળે દેવ જઈ શકે છે. આ સ્થિતિમાં તે પ્રમાદી સમાનવાળા દેવની પણ અવહેલના થઈ જાય છે,
- ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છi મરે! %િ સાથેનું ગામિત્તા કમ સબરજામિત્તા ” હે ભગવન્! તે સમાન ઋદ્ધિવાળે દેવ જે તે સમાનઋદ્ધિવાળા પ્રમાદી દેવની વચ્ચે થઈને જાય, તે શું તે પહેલાં તેના ઉપર શસને પ્રહાર કરીને જાય છે, કે શસ્ત્ર પ્રહાર કર્યા વિના જાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જwવત્તા મૂ, નો કબજમિત્તા ગૌતમ! તે સમદ્ધિક દેવ જે તે પ્રમાદી રસમદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળે છે, તે નીકળતા પહેલાં તેના ઉપર પોતાના શસ્ત્રને પ્રહાર કરીને જ નીકળે છે, પ્રહાર કર્યા વિના નીકળી શકતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે i મંતે ! પુષ્યિ હથેળે ##મિત્તા vઝા થીયgs, gવુિં વરૂણા , ઉછા વળં અનેકI?” હે ભગવન ! વચ્ચે થઈને જનારે સમદ્ધિક દેવ શું પહેલાં તે પ્રમાદી સમદ્ધિક
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૬ ૪