________________
દેવ પર શસ્રના પહાર કરીને તેની પાસેથી નીકળી જાય છે કે પહેલાં તેની પાસેથી નીકળી જાય છે અને ત્યાર ખાદ તેના પર શસ્રના પ્રહાર કરે છે ?
kr
""
મહાવીર પ્રભુના ઉત્તર-‘Ëળ મિહાàળ ના સમવૃત્ત આાઢી उद्देवए तव निरवसेसं चतारी दंडगा भाणियज्वा जाव महिढिया बेमाणिणी સત્ત્વ ઢિયાર્Àમાનિળીર્ ” પૂર્વકત રીતે આ પહેલા અભિલાપ દ્વારા દસમાં શતકના આત્મદ્ધિક નામના ત્રીજા ઉદ્દેશકમાં, જેવું કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે ત્રણ આલાપક સહિતના ચાર કડકનું કથન અહીં થવુ જોઇએ. “ મહુદ્ધિ ક વૈમાનિક દૈવી અપદ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે. ’” આ આલાપક પર્યન્તના આલાપકાનુ અહી' પ્રતિપાદન થવું જોઈએ આ ત્રણ આલાપકાના ક્રમ આ પ્રમાણે છે-અલ્પદ્ધિક અને મહુદ્ધિ ક દેવના પહેલા આલાક, સમદ્ધિક સમદ્ધિકના મીત્તે આલાપક, તથા મઽદ્ધિક અપદ્ધિકને ત્રીજો આલાપક આ ત્રણમાંથી મહદ્ધિક અલ્પદ્ધિકના અને સમદ્ધિક સમદ્ધિકના આલાપક તે! આ સૂત્રમાં જઆપવામાં આવ્યા છે. હવે ચાવત્' પદથી ગૃહીત સમદ્ધિકના જે માકીના ભાગ છે, અહી' પ્રકટ કરવામાં આવે છે- ‘ ગોયમા ! પુત્રિ સત્થળ અમિત્તા पच्छा वीइवएज्जा, नो पुचि वीइवएज्जा पच्छा सत्थेणं अक्कमित्ता " डे ગૌતમ ! સમદ્ધિક ધ્રુવ જ્યારે પાતાના જેટલી જ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઇને નીકળે છે, ત્યારે પહેલાં તેના પર શસ્ત્રના પ્રહાર કરે છે અને ત્યાર ખાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. એવુ' બનતું નથી કે પહેલાં તે તેની વચ્ચે થઈને નીકળી જાય અને ત્યાર બાદ તેના પર પેાતાના શસ્ત્રના પ્રહાર કરે એજ ચાવત્ ' પદ વડે મહદ્ધિક અને અપદ્ધિક દેવના વિષયમાં પણ જે આલાપક ગ્રતુણુ કરવાના છે, તે નીચે પ્રમાણે છે " महिढरणं भंते ! देवे अप्पजूढियस्त्र देवरस मज्झं मज्झेणं वीइवएज्जा " डे ભગવન શુ મહદ્ધિક દેવ અ પદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ તા, asaएज्ज ,, ગૌતમ ! મહુદ્ધિક દેવ અપદ્ધિક દેવનો વચ્ચે થઈને નીકળી શકે છે,
થેનું
ગૌતમ સ્વામીના પ્રશ્ન-લે ગંમંતે! મિત્તા મૂ, અળવજ્ઞમિત્તિા મૂ' હે ભગવન્ ! શુ' તે શસ્ત્રને પ્રહાર કરીને નીકળવાને સમર્થ બને છે, કે શસ્ત્રના પ્રહાર કર્યાં વિના નીકળવાને સમર્થ અને છે?
رایی
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં ! ગTMમિત્તાત્ર પમૂ, અમિત્તા વિ पभू ક” હે ગૌતમ! તે તેના પર શસ્ત્રના પ્રહાર કરીને પણ નીકળી શકે છે અને શસ્ત્રના પ્રહાર કર્યાં વિના પણ નીકળી શકે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-૩ નંમતે ! f* પુનિત્યેન અમિત્તા અમેજ્ઞા ?” હું ભગવન્! પાસે નીકળી શકવાને
માદ આક્રમણુ (શસ્રના પ્રહાર)
પછા વીદ્વજ્ઞા, વુધ્ધિ પૌવત્તા ના સથે તે પહેલાં તેના પર શસ્ત્રના પ્રડાર કરીને તેની સમર્થ થાય છે કે પહેલાં નીકળી ગયા કરવાને સમર્થ હાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૬૫