SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર–જોયા! હે ગૌતમ! “gવ at of નમિત્તા પછી વીરૂagઝા, પુર વા વીઘુવડુત્તા પછી સાથે મિન્ના” હે ગૌતમ ! તે પહેલાં પ્રહાર કરીને પણ તેની પાસેથી નીકળી જઈ શકે છે, અને પહેલાં નીકળી જાય અને પછી પ્રહાર કરે, એવું પણ તે કરી શકે છે. ચાર દંડકમાં ઉપર્યુંકત ત્રણ આલાપવાળું પ્રથમ દંડક દેવ અને દેવનું છે. બીજુ દંડક દેવ અને દેવીનું છે. ત્રીજુ દંડક દેવી અને દેવનું છે અને ચેથું દંડક દેવી અને દેવીનું છે. સૂરા નરયિકોં કે આત્મત્તિક દુઃખ કા નિરૂપણ -નારકોના આત્યન્તિક દુઃખની વકતવ્યતાનવાબૂમાગુઢવીને યા મરે! રિસચં” ઈત્યાદિ– ટીકર્થ–આગલા સૂત્રમાં એકાન્તતઃ સુખી હોવાને કારણે દેવેની વક્તવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી એકાન્તતઃ દુઃખી હોવાને કારણે દે કરતાં વિપરીત સ્વભાવવાળા નારકોની વકતવ્યતા સૂત્રકાર આ સૂત્રમાં કરે છેગૌતમ સ્વામી નારાના વિષયમાં મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે" रयणप्पभापुढोनेरइया णं भाते ! केरिसयं पोगलपरिणामं पच्चणुब्भवमाणा વિત્તિ ?” હે ભગવન્! રતપ્રભા પૃથ્વીના નારકે કયા પ્રકારના પુલ પરિ મને અનુભવ કરી રહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! ” હે ગૌતમ ! “M sta શાળામમ કાર બનત્તમપુઢવિને રૂચા” રત્નપભા પૃથ્વીનાં નારકો અનિષ્ટ (અનિચ્છનીય), અકાત (અકમનીય), અપ્રિય, અમને જ્ઞ અને અમને નેમ (મનમાં અપ્રીવિજનક) પુદ્ગલપરિણામને અનુભવ કરે છે. એ જ પ્રમાણે શર્કરા પ્રમાના નારકે, વાલુકાપ્રભાના નારકે, પંકપ્રભાના નારક, ધૂમપ્રભાના નાર, તમ પ્રભાના નારકે અને તમારતમપ્રભા નામની અધઃસપ્તમી પૃનાં નારકે પણ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમને અને અમનેમ પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે. “પર્વ વેળાપરિણામ, પર્વ ગવામિનમે તા ને કg” એજ પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીના નારકો અનિષ્ટ અકાત આદિ પૂર્વોકત વિશેષણવાળા વેદના પરિણામને પણ અનુભવ કરતાં રહે છે. આ વિષયને અનુલક્ષીને આ પ્રકારને અભિશાપ સમજવો "रयणप्पहापुढविनेरइशा गं भंते ! के रसयं वेयणापरिणामं पच्चणुब्भवमाणा વિત? મા ! afટૂંકાવ વમળા' “નામાકૃથિવીવૈચિ: વજુ મા ! कीदृशं वेदनापरिणामं प्रत्यनुभवन्तो विहरन्ति गौतम ! अनिष्टं यावत् अमनोऽमम्" હે ભગવન્! રત્નકલા પૃથ્વીનાં નારકો કેવા વેદના પરિણામને અનુભવ શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy