________________
કર્યા કરે છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હું ગામ! તેઓ અનિષ્ટ અકાન્ત, અપ્રિય, અમને જ્ઞ અને અમનેમ વેદના પરિણામને અનુભવ કર્યા કરે છે. એ જ પ્રકારનું વેદના પરિણામ વિષયક કથન પ્રણા આદિ નરકનાં નારકો વિષે પણ સમજવું આ રીતે જીવાભિગમ સૂત્રના ત્રીજા નૈરવિક ઉદ્દેશકમાં નારકેનાં પુદ્ગલ પરિણામના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ શ્રેષ્ઠણ કરવું જોઈએ. આ વિષયનું જીવાભિગમમાં વીસ ૨૦ દ્વારોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ૨૦ દ્વાર આ પ્રમાણે છે-(૧) જોરારિબા-પુદ્ગલ પરિણામ (૨) વેચાર-વેદના-, (૩) જે ર-વેશ્યા, (૪) નામ --નામગોત્ર, (૫) સર-અતિ, (૬) મg - ભય, (૭) રોજે-શેક, (૮) દુહા-સુધા, (૯) વવાણા ૨-પિપાસા (ખાસ), (૧૦) વાણીય-વ્યાધિ, (૧૧) કarણે-ઉચ્છવાસ, (૧૨) ગજુરા-અનુતાપ (૧૩) જોહે-ક્રોધ, (૧૪) માને -માન, (૧૫) માણ-માયા, (૧૬) –લેજ, “વત્તરિય સો ’ ચાર સંજ્ઞાઓ (૧૭) આહારસંજ્ઞા, (૧૮) ભય સંજ્ઞા, (૧૯) મિથુનસંજ્ઞા, અને (૨૦) પરિગ્રહસંજ્ઞા.
પુદ્ગલપરિણામ અને વેદના પરિણામના અભિલાપિ તે સૂવારે આ સૂત્રમાં જ પ્રકટ કર્યા છે. બાકીનાં ૧૮ વરના અભિલાષ પણ પુદ્ગલપરિણામ અને વેદના પરિણામના જેવાં જ સમજવા. અહીં સૂત્રકારે અન્તિમ અભિલાપ આ પ્રકારનો બતાવ્યો છે-“જાજ કહેવત્તનાપુar અંતે! રિસર્ચ રિngણ મારિજામં રજુમામાના વિસિ” ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-હે ભગવન! રત્નપ્રભાથી લઈને અઘાસમી પૃથ્વી પર્યંતની પૃથ્વીઓનાં નારકે કયા પ્રકારના પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ કરતા રહે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ોચમા! વ્યળિખું જાવ નળામં ” હે ગૌતમ! તેઓ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમને અને અમનેમ પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ કર્યા કરે છે,
અને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“તે મરે! રે મરે! રિ” હે ભગવન ! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને પિતાને સ્થાને બે પી ગયા. સૂત્ર કા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૧૪-૩મા
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૬ ૭