SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અભિજીતકુમાર કે ચરિત્ર કા નિરૂપણ -અભીજિતકુમારની વક્તવ્યતા "( 'तपण' तस्स अभास्सि कुमारस्स अनया कयाई " ઈત્યાદિ ટીકા-અભીજિતકુમારને રાજ્ય ન મળવાથી તેની કેવી માનસિક હાલત થાય છે તેનું અને આખરે કેવી રીતે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેનું આ સૂત્રમાં સૂત્રકારે વર્ણન કર્યું” છે-“ સળ‘તક્ષ્ણ અમીચિહ્નકુમારજ્ઞાાચા कयाई पुत्ररत्तावरतकालसमयंसि कुडुबजागरि जागरमाणास अयमेयारू वे ગાસ્થિર ગાવ પ્રમુન્નિત્થા ” કૈશીકુમારના રાજ્યાભિષેક થયા ખાદ કાઇ એક કાળે રાત્રિના પાછલા કાળે કુટુ'પરિવાર સબંધી જાગરણ કરતા ઉદાચનના પુત્ર અભીજિતકુમારના મનમાં આ પ્રકારના વિચાર ઉદ્ભવ્યા અહી “ યાવત્ ' પદ વડે “ ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત, મનેગત સ‘કલ્પ ગ્રહણ થયા છે. ” વ વધુ છઠ્ઠું યાચળમ્સ પુત્તે નમાવી શૈત્રીય અન્ન, '' હું ઉદા યનના પ્રભાવતી રાણીની કૂખે ઉત્પન્ન થયેલે ઔરસ (સગે!) પુત્ર છુ' પરન્તુ મારા પિતા ઉદાયને આ કેવું નિયમવિરૂદ્ધનું કાય કર્યુ. છે-કેવી ભારે ભૂલ કરી છે ! “ વાચળ પાયા મમ' ગવાય નયન માયળિય્ઝ હેલિમા' ને વેત્તા પ્રમના માપત્રો માનીસ ગાય પદ્મ '' મને છેડીને (મને રાજ્યગાદી આપવાને બદલે) પેાતાના ભાણેજ કેશીકુમારને રાજ્યગાદી પર બેસાડીને, પાતે શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી છે. ,, "" इमेण' एयारूवेण महया अप्पत्तिरण मणोमाणसिएण दुक्खेण अभिभूएसमाणे અનેક રિયાઝ સંવિદ્યુà” આ પ્રકારના “ પેાતાને રાજ્ય પ્રદાન કરવાને બદલે અન્યને રાજ્ય પ્રદાન કરવા રૂપ,’’ અનુચિત કાર્યાંથી અપ્રતિસ્વભાવ (નારાજગી) રૂપ આન્તરિક દુઃખેદુખી થયેલા તે અલીજિતકુમાર પાતાના અન્તઃપુરના પરિવારસહિત ત્યાંથી જ્ઞમંડમત્તોવળમાચાવ નીતિમયાત્રો નચોથો નિળજી” પેાતાની ભોજનરૂપ સામગ્રી તથા શય્યાદરૂપ ઉપકરણાને લઈને તે શ્રીતિભય નગરમાંથી ચાલી નીકળ્યેા. ‘નિવિદ્રત્તા પુવાળુપુધ્ધિ ચશ્માને ગામનુનામ દૂરૂપ્રમાણે, લેળેય ચંવાયરી, કેળન કૂળિક્કરાયા સેવવા જર્ ''ત્યાંથી નીકળીને ક્રમશઃ મુસાફરી કરીને, એક ગામથી બીજા ગામને પાર કરતા તે ચપાનગરીમાં આવી પહાંચ્યા, અને ત્યાં કૂણિક રાજાને મળ્યું. “ સવારિકા કૂળિય' રાચ સવસંગ્નિજ્ઞાળ' વિસ્ ” તેને મળીને તે ત્યાં તેને આશ્રય લઈને રહ્યો. *r તત્ત્વ ન સેવિકØમોનમિત્તમન્ના ચાવિદ્દોથા ’ત્યાં પશુ તે વિપુલૢ ભેગ સામગ્રીથી યુક્ત બની ગયા. “ સદ્ ળ છે. અમીચિમારે સમળોવાસ ચાવિહોત્થા’ધીરે ધીરે અભીજિકુમાર શ્રમણેાપાસક પણ થઇ ગયા. " अभिगय जाव विहरइ જીવઅજીવ તત્ત્વને પણ તે જાણકાર બની ગર્ચા. રાચળમિરાયરિદ્ધિમિ સમજીયઢવેરે વિહોત્થા ” પરન્તુ રાજ્યપ્રાપ્તિ ન 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ૧૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy